हिन्द न्यूज़, दिल्ली विज्ञान एवं प्रौद्योगिकी, पृथ्वी विज्ञान (स्वतंत्र प्रभार) और प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत, पेंशन, परमाणु ऊर्जा तथा अंतरिक्ष राज्य मंत्री डॉ. जितेंद्र सिंह ने आज पृथ्वी विज्ञान मंत्रालय के तहत विकसित दो उन्नत मौसम पूर्वानुमान उत्पादों का शुभारंभ किया। इनका उद्देश्य देश भर में अत्यंत-स्थानीय, प्रभाव-आधारित और एआई-संचालित मौसम सेवाएं उपलब्ध कराना है। आज शुभारंभ किए गए दो उत्पादों में भारतीय मौसम विज्ञान विभाग (आईएमडी) द्वारा पहली बार “देश के विभिन्न हिस्सों में मानसून की आगे बढ़ने का पूर्वानुमान” के रूप में कृत्रिम बुद्धिमत्ता (एआई)-…
Read MoreDay: May 12, 2026
ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે જનગણના 2027
હિન્દ ન્યુઝ, ગાંધીનગર જનગણના 2027 એ આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે. ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે યોજાનાર જનગણનાના પ્રથમ તબક્કામાં ‘ઘરયાદી અને મકાનોની ગણતરી’ (HLO) ગુજરાતમાં તા. 1 થી 30 જૂન, 2026 દરમિયાન હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં ‘વસ્તીની ગણતરી’ તા. 9 થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે. નાગરિકો માટે ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર પોતાની વિગતો જાતે ભરી શકશે. રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા…
Read More‘વર્લ્ડ હેરિટેજ સિટી’ની સાથે-સાથે વેકેશન ડેસ્ટિનેશન બન્યું અમદાવાદ; ‘સ્માર્ટ અમદાવાદ’ કે જ્યાં જોવા મળી રહ્યો છે મનોરંજન અને જ્ઞાનનો અદભુત સંગમ
હિન્દ ન્યુઝ, અમદાવાદ જો તમે વેકેશનમાં પરિવાર અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ તો અમદાવાદના આ સ્થળોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ, સાયન્સ સિટીની એક્વેટિક તેમજ રોબોટિક ગેલેરી, કાંકરિયા પ્રાણી સંગ્રાલય અને બાલવાટિકા, ક્રિકેટના શોખીનો માટે મોટેરામાં આવેલું સ્ટેડિયમ, રાત્રિના સમયે ફૂડ માટે પ્રખ્યાત માણેકચોક, સિંધુ ભવન રોડ પર આવેલ આધુનિક રેસ્ટોરન્ટ્સ અને કાફે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. જો તમે પણ આ વેકેશનમાં જ્ઞાન, સંસ્કૃતિ તેમજ આધુનિક લાઈફસ્ટાઈલનો એકસાથે અનુભવ કરવા માગતા હોવ તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે.
Read Moreઅંબિકા તાલુકાના વસરાઈ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા નોલેજ હબ દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦ પછી શું? તેમજ ધોરણ ૧૨ પછી કઈ કારકિર્દી પસંદ કરવી તે અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં શ્રી જિમિલભાઈ પટેલ અને અક્ષય ઝારે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પ્રવેશ પ્રક્રિયા, અભ્યાસક્રમો અને ભવિષ્યની કારકિર્દી અંગે સરળ અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે તૈયારી કરવી,…
Read More