હિન્દ ન્યુઝ, વલસાડ 🎂હેપ્પી બર્થ ડે વલસાડ 🎂 ભારત દેશને વર્ષ ૧૯૪૭માં અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી ત્યારે આજનું ગુજરાત રાજ્ય કે આપણો ગૌરવવંતો વલસાડ જિલ્લો અલગ અસ્તિત્વ ધરાવતા ન હતાં. તે સમયનો સમગ્ર વિસ્તાર મુંબઈ રાજ્યનો ભાગ હતો. બાદમાં “મહા ગુજરાત આંદોલન”ના જ્વલંત સંઘર્ષ અને ગુજરાતપ્રેમી લોકચળવળના પરિણામે તા. ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને ગુજરાતી અસ્મિતાને નવી ઓળખ મળી. પરંતુ એ સમય સુધી વલસાડ જિલ્લાનું પોતાનું કોઈ અલગ અસ્તિત્વ નહોતું. દક્ષિણ ગુજરાતનો આ હરિયાળો અને સાંસ્કૃતિક વારસો ધરાવતો વિસ્તાર તે સમયે સુરત…
Read MoreDay: May 31, 2026
GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન
હિન્દ ન્યુઝ, વડોદરા GLPC -ગુજરાત લાઇવલીહુડ પ્રોમોશન કંપની લીમીટેડ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મીશન અમલીકરણ કરવામાં આવે છે. જેના દ્વારા સ્વ સહાય જૂથ ઉભા કરીને ગ્રામીણ અને ગરીબ પરિવારને સ્વરોજગાર અને કૌશલ્ય આધારિત રોજગારીની તકો પૂરી પાડે છે અને ટકાઉ આજિકા ઊભી કરે છે તેમજ મહિલાઓના આર્થિક અને સામાજિક શિક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. વડોદરા જિલ્લા અને તાલુકામાં જિલ્લા ગ્રામ એજન્સી દ્વારા વિવિધ પ્રકારના એસ.એસ.જીના અલગ અલગ આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે જે સખી મંડળો, સ્વ સહાય જૂથોને વિવિધ આર્થીક સંસાધનો તથા તાલીમો થકી તેમને આત્મનિર્ભર બનાવવાની…
Read Moreતા. 31 મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતમાં વર્ષ 2025-26માં “ટોબેકો સિસેશન સેન્ટર્સ’” દ્વારા તમાકુ સેવન કરનાર 02 લાખથી વધુનું કાઉન્સિલિંગ કરાયું. માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના દિશાદર્શનમાં ‘ટૉબેકો ફ્રી ગુજરાત’ના સઘન પ્રયાસો; હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ પર દરેક દર્દી માટે 3A (Ask, Advise, Assess) મોડલ આધારિત તમાકુ સંદર્ભે સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગે ગુજરાતમાં COTPA – Cigarettes and Other Tobacco Products Act of 2003 કાયદાના અમલ માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા; અમદાવાદમાં પિઅર કાઉન્સિલિંગ (Peer Counselling)ના પ્રયોગ સફળ રહ્યા.
Read Moreતા. 1 જૂનથી ગુજરાતભરમાં શરૂ થશે ‘વસ્તી ગણતરી-2027’નો પ્રથમ તબક્કો
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી રાજ્યભરમાં તા. 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે; જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે. અત્યાર સુધીમાં માન. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 3.74 લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરી ઝુંબેશમાં થયા સહભાગી. જનગણના અંગે કોઈ પૂછપરછ કરવી હોય, મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો…
Read More