हिन्द न्यूज़, दिल्ली संचालित राष्ट्रीय राजमार्ग संपत्तियों से मूल्य प्राप्त करने के उद्देश्य से,भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (एनएचएआई) ने वित्त वर्ष 2026-27 के दौरान प्रस्तावित राष्ट्रीय राजमार्ग खंडों की संभावित सूची को अंतिम रूप दिया है। यह सूची ‘टोल-ऑपरेट-ट्रांसफर’ (टीओटी) और ‘इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट ट्रस्ट’ (InvIT) माध्यमों के तहत मुद्रीकरण के लिए तैयार की गई है। यद्यपि इस सूची में उन संपत्तियों को शामिल नहीं किया गया है, जिनका मुद्रीकरण वित्त वर्ष 2026-27 के लिए ‘राजमार्ग इंफ्रा इन्वेस्टमेंट ट्रस्ट’ (आरआईआईटी) के माध्यम से किया जाना प्रस्तावित है। यह पहल…
Read MoreDay: May 28, 2026
ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરતા પોલીસ કમિશનર
હિન્દ ન્યુઝ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકનાઓ દ્વારા પોલીસ મુખ્ય મથક – ગોમતીપુર ખાતે ચાલી રહેલા બિન હથિયારી લોકરક્ષક (પુરુષ) તાલીમ કેન્દ્રની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જ્યાં હાલમાં કુલ 191 તાલીમાર્થીઓ અહીં તાલીમ લઈ રહ્યા છે. પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓની રહેવાની વ્યવસ્થા, મેસનું સંચાલન તથા મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની વિગતવાર તપાસ કરી. સાથે જ તમામ જગ્યાએ સ્વચ્છતા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી. આ મુલાકાત દરમિયાન પોલીસ કમિશનરએ તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો, તેમની સમસ્યાઓ તથા પ્રશ્નો અંગે ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. તેઓએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તથા…
Read Moreગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉતિર્ણ થયેલ લોકરક્ષક કેડરના ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 14/06/2026ના રોજ યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર તા. 06/06/2026થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરવાનું શરૂ થનાર છે.
Read Moreજિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષતા હેઠળ આઇસીડીએસ વિભાગની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના તમામ સંકલિત બાળવિકાસ અધિકારી ની બેઠક યોજાઇ. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ જણાવ્યું કે ICDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે કરવી અને કામગીરીની ગુણવતા સુધારવા માટે શું કરવું અને તેના આધારે વર્કર હેલ્પર અને આંગણવાડીનું મૂલ્યાંકન કરવા માટેના ધારાધોરણો નક્કી કરવા આ ઉપરાત આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના કવરેજ વધારીને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી પોષણ સ્તરમાં સુધારો લાવવો.આંગણવાડીના સમય બાદ ગામના તમામ…
Read More