હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ૧૦૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું. રાજ્યપાલએ પ્રથમ ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જુના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઇને ગાયને જીવાતથી રક્ષણ…
Read MoreDay: May 9, 2026
ભુજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામે શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી સવારે ભુજ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી હતી. અહીં તેમણે કચ્છમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે પ્રાકૃતિક ખેતી શરૂ ખેડૂતોને સંકલ્પબદ્ધ કર્યા હતા. આ સાથે પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો. પરિસંવાદમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં ઝેરી યુરીયા, ડીએપી તથા જતુંનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ…
Read Moreરાજ્યપાલએ ભુજ તાલુકાના કોડકી ગામની શાળામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યા યોગ અને પ્રાણાયામ
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામની શાળાના ઓરડામાં સામાન્ય સુવિધાઓ વચ્ચે રાત્રિવિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. કોડકી ગામની પ્રાથમિક શાળા ખાતે વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ અને પ્રાણાયામ કરી યોગ શારીરિક તેમજ માનસિક રીતે તે કઇ રીતે મનુષ્યને ફાયદાકારક છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સુક્ષ્મ વ્યાયામ કરાવતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા વધે છે. શરીરમાં લોહીનો સંચાર કરે છે તેથી અનેક રોગોમાં ફાયદાકારક છે.…
Read Moreગાય આધારિત પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પ્રકૃતિ બંને માટે વરદાનરૂપ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ૧૦૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું. રાજ્યપાલએ પ્રથમ ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જુના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઇને ગાયને…
Read Moreભુજ તાલુકાના કોડકી ગામ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાત્રિસભા યોજી ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રિએ ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત ભુજ તાલુકાની કોડકી ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિસભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વર્ષાજળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા વિષયો ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ કોડકી ગામને સ્વચ્છ બનાવવા દરેક ગ્રામજનને પોતાના ઘરની જેમ ગામની શેરી, ફળિયું અન્ય જાહેર વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ સાથે જ માત્ર…
Read Moreરાજ્યપાલએ ભુજ તાલુકાના કોડકી ગામે અનુસૂચિત જાતિ પરિવારના ઘરે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ તાલુકાના કોડકી ગામે ગામના અનુસૂચિત જાતિ પરિવારના મગનભાઇ મહેશ્વરીના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલએ સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પુછ્યા હતા. પરિવારના મોભી તથા તેમના પરિવારના સભ્યો સાથે સાહજિક વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યોના રોજગાર અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી. કચ્છના ગામડાની પરંપરા મુજબ રાજ્યપાલએ જુવારના રોટલા, ઘઉંની રોટલી, દુધી તથા…
Read Moreભુજ તાલુકાના કોડકી ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૃક્ષારોપણ કરી ગ્રામની સ્વચ્છતા ડ્રાઇવમાં સહભાગી બન્યા
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સમીસાંજે ભુજ તાલુકાના કોડકી ગામે “એક પેડ મા કે નામ” અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલએ ગામની સ્વચ્છતા ડ્રાઇવમાં સહભાગી બની ગામના લોકો સાથે મળીને ચોકમાં સફાઇ કરી હતી. સૌ પ્રથમ રાજ્યપાલએ ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા વડાપ્રધાનના “એક પેડ મા કે નામ” અભિયાન હેઠળ ગામના નારાયણ દેવ બાગ ખાતે વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને વૃક્ષો વાવી તેના જતનના સંકલ્પ તથા એક પણ વૃક્ષ મુરઝાઇ ન જાય તેની તકેદારી…
Read Moreરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ૧૦૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું. રાજ્યપાલએ પ્રથમ ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જુના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઇને ગાયને…
Read Moreદક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) સહિત રાજય અને દેશભરમાં “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના (PMSGMBY)” અંતર્ગત મે-૨૦૨૬ને “સોલાર માસ” તરીકે ઉજવવામાં આવશે
હિન્દ ન્યુઝ, સુરત ભારત સરકાર દ્વારા તા.૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ શરૂ કરવામાં આવેલી “પીએમ સૂર્ય ઘર: મુફ્ત બીજલી યોજના” હેઠળ દેશભરમાં એક કરોડ રહેણાંક ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે માટે રૂા.૭૫,૦૨૧ કરોડના નાણાકીય ખર્ચ સાથે ત્રણ કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સ્થાપન માટે પ્રતિ ગ્રાહક રૂા.૭૮૦૦૦ સુધીની કેન્દ્રીય આર્થિક સહાય ઉપલબ્ધ હોવાથી, આ યોજના ઘરેલુ ગ્રાહકો માટે સ્વચ્છ ઊર્જા ઉત્પાદન અને માસિક વીજબીલમાં નોંધપાત્ર ઘટાડો કરવાની ઉત્તમ તક પ્રદાન કરે છે. ઉનાળાની ઋતુ દરમિયાન સૂર્યપ્રકાશનું પ્રમાણ વધુ રહેતું…
Read Moreદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે ના રોજ જામનગરની મુલાકાતે
હિન્દ ન્યુઝ, જામનગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે ના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને વધાવવા માટે સમગ્ર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય સ્થળો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઈટિંગ અને અવનવી રોશની દ્વારા દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. આ સાથે જ દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની સફર…
Read More