વડાપ્રધાનનાં કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, સોમનાથ કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં મંત્રી જીતુભાઈ વાઘાણી : – ભારતની આઝાદી બાદ બંગાળમાં મેળવેલી જીત એ બીજી આઝાદી સમાન છે  -‘સોમનાથ અમૃતપર્વ’માં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિ એ આપણા સૌ માટે ગર્વ અને આનંદની વાત છે. ૭૫ વર્ષ નિમિત્તે એક્ઝિબિશન, રૉડ શો, સૂર્યકિરણ એર-શૉ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સહિત રંગારંગ કાર્યક્રમો  યોજાશે 

Read More

સોમનાથના શિખરે ઇતિહાસ રચાશે !!

હિન્દ ન્યુઝ, સોમનાથ      “સોમનાથ અમૃતપર્વ-2026” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર વચ્ચે સોમનાથના ઇતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર 11મી મેએ 11 તીર્થોના જળથી કુંભાભિષેક થશે; 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે, મંત્રોચ્ચાર સાથે કરાશે અભિષેક. 8 ફૂટ ઊંચાઈના અને 1,100 લીટર પાણી સમાવવાની ક્ષમતાના અને 760 કિ.ગ્રા.ના કળશ દ્વારા સોમનાથ મંદિર પર અભિષેક થશે; ત્રણ મિનિટમાં કળશમાં રહેલું પાણી રિમોટ દ્વારા સેન્સરથી અભિષેકરૂપે મંદિર પર પ્રક્ષાલિત થશે.

Read More

प्रधानमंत्री ने हैदराबाद में सिंधु अस्पताल का उद्घाटन किया

हिन्द न्यूज़, हैदराबाद      प्रधानमंत्री नरेन्द्र मोदी ने आज हैदराबाद में सिंधु अस्पताल का उद्घाटन किया। प्रधानमंत्री ने कहा कि यह अस्पताल शहर और आसपास के क्षेत्रों में स्वास्थ्य सेवा इंफ्रास्ट्रक्चर को बेहतर बनाने की दिशा में एक सराहनीय प्रयास है। उन्होंने अस्पताल की टीम द्वारा नवीनतम तकनीक और नवाचार को एकीकृत करने पर दिए गए विशेष जोर की भी प्रशंसा की।

Read More

प्रधानमंत्री ने ‘आर्ट ऑफ लिविंग’ में श्री श्री रविशंकर जी से मुलाकात की

हिन्द न्यूज़, बेंगलूरु      प्रधानमंत्री नरेन्द्र मोदी ने अपनी बेंगलुरु यात्रा के दौरान ‘आर्ट ऑफ लिविंग’ के संस्थापक और प्रसिद्ध आध्यात्मिक गुरु श्री श्री रविशंकर जी से मुलाकात की।   मोदी ने कहा कि उनकी श्री रविशंकर के साथ विभिन्न विषयों पर उत्कृष्ट चर्चा हुई, विशेष रूप से ‘आर्ट ऑफ लिविंग’ द्वारा किए जा रहे कार्यों पर विस्तार से बातचीत हुई। प्रधानमंत्री ने सामाजिक कल्याण को बढ़ावा देने के प्रति श्री श्री रविशंकर जी की प्रतिबद्धता की सराहना की और विभिन्न पहलों के माध्यम से समाज की सेवा में इस…

Read More