હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

    લાખણી તાલુકામાં લાલપુર ગામે ચાલતી ગૌશાળા માં સ્વ .ઠાકોર બળવંતજી વશાજી રહે.લાલપુર તાલુકો લાખણી જેમનાં મરણ પ્રસગે રૂપિયા 21000/- ગૌ માતા ને ઘાસ ચારા માટે દાન આપેલ છે. હસ્તે ઠાકોર ઉમેદજી તથા ચંદુજી તથા પરબતજી બળવંજી તથા સમસ્ત પરિવાર દાન આપેલ તે બદલ ગૌ શાળા તથા ધમૅ પ્રેમીઓ તરફ થી ધન્યવાદ દાતા શ્રીને, મરણ પામેલા સ્વ.બળવંતજી ના આત્માને ભગવાન સ્વર્ગમાં વાશ આપે એવી ચૌહાણ પરિવાર તરફ થી પ્રાર્થના સહ ભાવભીની શ્રદ્ધાંજલિ.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment