પ્રધાનમંત્રી આવાસ યોજના બન્યું સગવડતાનું સરનામું : શ્રીમતિ દશરથબા ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગોહિલ પરિવારને સગવડતાનું સરનામું મળ્યું છે શ્રીમતિ દશરથબા ગોહિલ સીવણ કામ કરે છે અને તેમના પતિ સાયકલ રિપેરીંગ કરે છે ત્યારે તેમના માટે આવાસ યોજનામાં ઘર નું ઘર મળ્યું તે એથી તેમની સગવડતામાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ભાડાનાં ઘરમાં રહેવાથી અવાર- નવાર ઘર બદલવું પડતું હતું. જેનાથી ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડતો હતો. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ભાડાના ઘરથી મુક્તિ મળી અને ઘરનું ઘર મળ્યાનો આનંદ થયો છે. આવી જ રીતે અનેક સામાન્ય પરિવારને ઘરનું ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના…

Read More

આવાસ યોજનામાં મકાન થકી મળી ખુશીઓની ચાવી : આશાબેન બારડ

હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા આશાબેન બારડ. મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવતા એમના પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે. શ્રીમતિ આશાબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં ઘરનું ઘર ના હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમના પતિ શ્રી મહીશભાઈની ઓછી આવક, નબળી આર્થિક સ્થિતિના કારણે મકાન બની શક્યું ન હતું. તેમના…

Read More

નારી સંરક્ષણ ગૃહની સિદ્ધિમાં ઉમેરાયું વધું એક મોરપીંછ

હિન્દ ન્યુઝ, ભાવનગર લગ્ન જીવનનો સૌથી મોટો અને સૌથી ગંભીર નિર્ણય હોય છે. આ નિર્ણય જો સંપુર્ણપણે લઈ પણ લીધો તો પણ ગરીબ પરિવારોને લગ્નમાં થનાર ખર્ચાની ચિંતા નજર સમક્ષ રહે છે. આપણા સમાજમાં ઘણી આશ્રિત દીકરીઓ પણ છે જેને ક્યાથી સહાય મેળવવી તે એક મોટો પડકાર રૂપ પ્રશ્ન છે. જીવનમાં સાચા ખોટા નિર્ણયો માટે દોરનાર કોઈ નથી. પરંતુ આવી દિકરીઓને પણ વ્હારે તંત્ર આવીને પાલક પિતા બનીને લગ્ન કરાવે છે. નારી સંરક્ષણ ગૃહો કેન્દ્રોમાં આશ્રિત બહેનોને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક આશ્રિત દિકરી ના લગ્ન…

Read More

ભાવનગરના આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી

હિન્દ ન્યુઝ, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરના તરસમીયામાં બનેલા 1024 આવાસોના ઇ-લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વર્ચ્યુઅલ મધ્યમથી જોડાઈને એમની સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ યોજાયેલ EWS આવાસોના લોકાર્પણની સાથે સાથે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાવનગર ખાતેથી લાભાર્થી સોનલબેન દુબલ સાથે સંવાદ કરી તેમના ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર થવા બદલની તેમની ખુશીમાં સહભાગી થયા હતા. આ તકે ભાવનગરના વતની સોનલબેન દુબલે જણાવ્યું કે, પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમાં મકાન માલિક દ્વારા થોડા સમય બાદ…

Read More

તરસમીયા ખાતે ઇ-લોકાર્પણ થયેલ ૧૦૨૪ આવાસો આધુનિક અને સુવિધાસભર

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં EWS આવાસોનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ આવાસો પૈકી ૮૩૨ EWS-૧ આવાસો તેમજ ૧૯૨ EWS-૨ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે જેમાં કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેટ, આંતરિક રસ્તાઓ તથા પાર્કિંગની સગવડ વગેરે ઉપલબ્ધ થશે. તરસમીયા ખાતે તૈયાર કરાયેલ આવાસો ગ્રાઉન્ડ ફ્લોર + ૩ માળના મકાનો બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત કોમન લાઇટિંગ માટે સૌરઉર્જા સહિતની અનેક સુવિધાઓ સાથેના આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.

Read More

વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રામજનોએ મંત્રીનું ભાવ ભર્યુ સ્વાગત કર્યું હતું. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ દરેડ ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવરને નિહાળ્યું હતું, સાથોસાથ દરેડના ગ્રામજનો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને તેમની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા તાલુકાના અન્ય હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમૃત સરોવર અંગે પ્રભારી…

Read More

ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૨૪ આવાસોનુ ઇ-લોકર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ૧૦૨૪ આવાસોત્સવ ઇ-લોકાર્પણકરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર ગુજરાતના કુલ રુ ૨૪૫૨ કરોડ રુપિયાના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરમાં તરસમીયા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત ૧૦૨૪ આવાસોનું ઇ-લોકાર્પણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેવાડાના માણસો પોતાના ઘર ના ઘર નું સ્વપ્ન પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. આશરે ૫૨.૫૭ કરોડ નાંખર્ચે તૈયાર થયેલ …

Read More

ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લેતા મ્યુનિ. કમિશન આનંદ પટેલ, વિવિધ કામગીરીની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે નાનામવા ચોક ખાતે આવેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લીધી હતી. તેમણે ICCCના વિવિધ ફીચર્સની જાણકારી મેળવી તેના આધારે થતી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી.          શહેરમાં વિવિધ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા ૯૭૦ જેટલા CCTV કેમેરાઓ મારફત ICCC દ્વારા થતા મોનીટરીંગ વિશે મ્યુનિ. કમિશનરએ જાણકારી મેળવી હતી. સાથોસાથ BRTS અને RRL ડેશબોર્ડ, વોટર સ્કાડા અને ડ્રેનેજ સ્કાડા, વિવિધ ચોકમાં કાર્યરત ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, GIS પોર્ટલ વિગેરેની કામગીરી વિશે મ્યુનિ. કમિશનરએ માહિતી મેળવી હતી. ICCC ખાતે મ્યુનિ. કમિશનર આનંદ પટેલની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહેલ,…

Read More

આઝાદીના અમૃતકાળમાં વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા : વડાપ્રધાન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃતકાળમાં વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ર૯માં દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાનએ ગાંધીનગરના વલાદથી કરાવ્યો હતો. ‘ભારત મેં પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર મેં શિક્ષક’ વિષયવસ્તુ સાથે યોજાઇ રહેલા આ અધિવેશનમાં વડાપ્રધાનએ ગુજરાતમાં શિક્ષકો સાથેના તેમના અનુભવોને યાદ કરતાં જણાવ્યું કે ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીયસ્તરે શિક્ષા નીતિના ઘડતરમાં તેમના માટે દિશાદર્શક બન્યા છે. ‘હું આજીવન વિદ્યાર્થી છું’ તેવું ગૌરવભેર જણાવતાં વડાપ્રધાનએ શિક્ષકોની મહત્તા દર્શાવતા કહ્યું કે આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાના…

Read More

એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ. એ.) દ્વારા રાજકોટ જિલ્લાના ત્રંબા ખાતે સીવણ અને સેલ્ફ ડિફેન્સ તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ        એઈમટ્રોન ફાઉન્ડેશન (યુ.એસ. એ.)નાં સ્થાપક મુકેશભાઈ વાસાણીની વતન પ્રત્યેની લાગણી અને વતન પ્રત્યેનું ઋણ ચૂકવવાના ઉમદા હેતુ સાથે રાજકોટ જિલ્લાના ત્રંબા ખાતે એજ્યુકેશન, સેલ્ફ ડિફેન્સ, સ્કીલ ડેવલોપમેન્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો સંસ્થા મારફત શરૂ કરવાનું બીડું ઝડપ્યું છે. જેના અનુસંધાને ફેબ્રુઆરી 2023 થી ત્રંબા ખાતે આરોગ્ય, સેલ્ફ ડિફેન્સ અને સીવણ તાલીમના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા. હાલ સીવણ તાલીમ અને સેલ્ફ ડિફેન્સ તાલીમ વર્ગો પૂર્ણ થતા પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમાપન કાર્યક્રમમાં અમેરિકા સ્થિત સંસ્થાનાં શ્રીમતિ ભાનુબેન વાસાણી, શ્રી…

Read More