बालु के अवैध कारोबार में पकड़े गए वाहनों का भौतिक सत्यापन कर प्रतिवेदन दें पदाधिकारी — जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार        बालु के अवैध परिवहन एवं खनन के विरुद्ध प्रतिदिन के कारवाइयों पर की जा रही गुगलमीट के द्वारा समीक्षा करते हुए जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा निर्दश दिया गया है कि गत 9 भी से चलायें जा रहे विशेष छापेमारी अभियान के दौरान अभी तक वाहनों को पकड़ कर जहां भी लगाया गया है।उसका भौतिक सत्यापन करते हुए प्रतिवेदन उपलब्ध करायी जाय। उन्होंने आगे कहा कि सत्यापन करते समय यह देख लें कि कौन सी गाड़ी बालु से संबंधित है और कौन सी गाड़ी…

Read More

ગીર-સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા ૨ દિવસીય મધમાખી ઉછેરની તાલીમ સંપન્ન…

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન અને HDFC બેંક પરિવર્તન કલાઇમેન્ટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ, માંગરોળ ના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે ૨ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલિમ યોજાય.      જેમાં તાલીમની શરૂઆત તાલીમના કોર્સ કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ઉદઘાટન પ્રસંગે કેવિકેના વડા જીતેન્દ્રસિંહ  ઉપસ્થિત સર્વેને મધમાખી પાલન દ્રારા પૂરક વ્યવસાય કરીને કઈ રીતે ખેતીની સાથે રોજગારીની તકો ઉભી કરી શકાય તે વિશે ખેડૂત મિત્રોને માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ટેક્નીકલ…

Read More

G20 ડેલિગેશનની સોમનાથ મુલાકાત અંગે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે સમિક્ષા મીટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        G20 મિટિંગના ભાગરૂપે તારીખ ૧૮-૧૯/૦૫/૨૦૨૩ના રોજ દિવ ખાતે Science-20 મિટિંગ યોજાનાર છે. જે અન્વયે G20 ડેલિગેશન સોમનાથ મંદિરે દર્શન માટે પધારનાર છે. જેના સુચારૂ આયોજન તેમજ અમલીકરણ માટે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સમિક્ષા મીટિંગ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ ટૂર લાઈઝન, મંદિર દર્શન, ટ્રાન્સપોર્ટેશન અને વાહન વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા, વીજ વ્યવસ્થા, પાર્કિંગ સ્થળની વ્યવસ્થા, આરોગ્યલક્ષી સેવાઓ સહિતની જરૂરી એવી તમામ આવશ્યક સેવાઓ અંગે માઇક્રોલેવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અધિક કલેક્ટર બી.વી.લિંબાસિયા એ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને વ્યવસ્થા અને આયોજન વિશે માર્ગદર્શિત કર્યા હતાં અને આ…

Read More

દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૦/૦૫/૨૦૨૩ થી તા. ૧૫/૦૫/૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ:૧૦/૦૫/૨૦૨૩ થી ૧૫/૦૫/૨૦૨૩ સુધીની રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૮ રેકડી/કેબીન તે આનંદ બંગલા ચોક,કેવડાવાડી,ગાયત્રીનગર મેઈન રોડ,ધરાર માર્કેટ, હોસ્પિટલ ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ  જે મવડી મેઈન રોડ, આનંદ બંગલા ચોક,ગુંદાવાડી મેઈન રોડ,ધરાર માર્કેટ,ભક્તિનગર સ્ટેશન રોડ,  થી જપ્ત કરવામાં આવી હતી, ૮૦૩ કી.ગ્રા. શાકભાજી-ફળો તે જ્યુબેલી, આનંદ બંગલા ચોક,કોર્ટ ચોક,જંકશન…

Read More

ભાવનગર સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો તેમાંથી વિજેતા ટીમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કુમાર છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતા ને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી એમ.કે.રાઠોડ દ્વારા છાત્રાલય ના ગ્રાઉન્ડમાં જ વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ .જા.) તથા વી.સી.વસાણી (સ.ક.છા.ભાવ) ઉપસ્થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં વિધાર્થીઓની કુલ ચાર ટીમ પૈકી એક ટીમ વિજેતા બનતા…

Read More

ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સમરસ કન્યા છાત્રાલય ખાતેસંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છાત્રાલયની ૧૬ કન્યાઓએ ભાગ લીધો હતો જેમાંથી વિજેટને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી ગાંધીનગર હસ્તકની સમરસ કન્યા છાત્રાલય ભાવનગર ખાતે છાત્રાલયના વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત કુશળતાને રસરૂચી મુજબ પ્લેટફોર્મ પૂરું પાડવાના આશ્રયથી સમાજ કલ્યાણ અધિકારી વી.સી.વસાણી દ્વારા છાત્રાલય ખાતે સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અધ્યક્ષ પી.વી.સાવલિયા (નાયબ નિયામક અ.જા.) તથા શ્રીમતી એમ.કે.રાઠોડ (સ.કુ.છા.ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લીધેલ ૧૬ વિદ્યાર્થિનીઓ પૈકી કુ. માલવીયા બીનલ વિજેતા બનતા…

Read More

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ ગુજરાતી માછીમારોની વતનવાપસી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપરાંત કેન્દ્રીય રાજ્યમંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્ક સાધ્યો હતો. ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોના કારણે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટેના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરના રાજદ્વારી પ્રયાસોની ફળશ્રુતિ રૂપે પાકિસ્તાનના સત્તાધિશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતાં. જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ૧૫૨ માછીમારો વડોદરાથી બસ મારફત વતન વેરાવળમાં પહોંચ્યા હતાં. મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રી અને ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ…

Read More