जिलाधिकारी ने किया विदुपुर थाना का औचक निरीक्षण

हिन्द न्यूज़, बिहार जिलाधिकारी यशपाल मीणा के द्वारा अपराहन 3:00 बजे विदुपुर थाना का अचानक औचक निरीक्षण किया गया। निरीक्षण के समय अपर समाहर्ता विनोद कुमार सिंह एवं सहायक समाहर्ता सुश्री निशा ग्रेवाल उपस्थित थे। निरीक्षण के क्रम में जिलाधिकारी के द्वारा थाना में संधारित सभी पंजीयों की अद्यतन स्थिति एवं इंट्री देखी गई । इसके संबंध में जरूरी जानकारी प्राप्त की गई। जिलाधिकारी यशपाल सिंह मीणा द्वारा भूमि विवादों का प्रभावी हल निकालने के लिए प्रत्येक शनिवार को अंचलाधिकारी के साथ थाना पर होने वाली बैठक के बारे में…

Read More

ભાવનગર જિલ્લામાં ૨૮ મી મે ના રોજ જિલ્લામાં પોલિયો અભિયાન

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે પોલિયો અભિયાન ચલાવવામા આવે છે. જેમાં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણ તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ ભાવનગર જિલ્લામાં એસ. એન. આઈ. ડી પોલિયો અભિયાન ચલાવવામા આવનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષના…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના દ્વિતીય તબક્કાનો તા.28મે થી પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૧૧ લાખ વૃક્ષો ખેડતોને વિનામૂલ્યે વિતરણ કરવાનો વૃક્ષારોપણ અંગેનો અત્યંત મહત્વપૂર્ણ અને પર્યાવરણલક્ષી પ્રોજેકટ આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ ગત વર્ષે ૯૫૦૦૦ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે બાકીના તાલુકાઓમાં તા.૨5 ૦૫–૨૦૨૩ થી વૃક્ષારોપણ માટેના રોપા વિતરણનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જેની શરૂઆત સુત્રાપાડા તાલુકાથી કરવામાં આવનાર છે. કોરોનાકાળમાં સૌએ વૃક્ષોની અગત્યતા સમજી છે, ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડામાં થયેલ વૃક્ષોનું નુકસાન વિગેરે બાબતોને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જીલ્લાની ૧૧ લાખની વસ્તી મુજબ…

Read More

તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ માટે મનપાના તમામ આધાર કેન્દ્ર ખાતે સેવા બંધ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય વિભાગીય કચેરીઓ:– (૧) સેન્ટ્રલ ઝોન, ઢેબરભાઈ રોડ (૨) વેસ્ટ ઝોન, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને (૩) ઇસ્ટ ઝોન, ભાવનગર રોડ ખાતે કાયમી આધાર નોંધણી કેન્દ્ર કાર્યરત્ત છે. આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને તા.૨૯-૦૫-૨૦૨૩નાં રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર હોવાથી તા.૨૯-૦૫-૨૦૨૩ને સોમવારનાં રોજ ૦૧(એક) દિવસ બંધ રહેશે. યુ.આઈ.ડી.એ.આઈ. મુંબઈ તરફથી તા.૧૫-૦૫-૨૦૨૩નાં ઈ-મેઈલ પત્ર અન્વયે નોડલ ઓફિસર યુઆઈડી અને નિવાસી અધિક કલેકટર, રાજકોટનાં તા.૨૦-૦૫-૨૦૨૩ રોજના પત્ર  પરત્વે અત્રેની કચેરીનાં આધાર કેન્દ્રો ખાતે નિયુક્ત તમામ સુપરવાઈઝર તથા તમામ ઓપરેટરને તા.૨૯-૦૫-૨૦૨૩નાં રોજ ટ્રેનીંગ આપવામાં આવનાર…

Read More