पिताम्बरा का विधिवत पुजन अर्चना का हुआ आयोजन

हिन्द न्यूज़, बिहार गया के बंगला स्थान मे आज बगलामुखी जयंती का आयोजन किया गया है। भगवती पीतांबरा जंयती बढी धूमधाम से मनाई गई जिसके आयोजक सौरभ मिश्र, कुमार नागेंद्र मिश्र,के साथ पूजन अर्चन में विवेकानंद मिश्र, पुनंजय मिश्र मुख्य रुप से गया नगर निगम के महापौर गणेश पासवान ने सप्तनी पूजन अर्चन किया है आचार्य अरुण मिश्र के तत्वावधान में। नगर के कई गणमान्य लोग उपस्थित थे मां पीताम्बर का विधिवत यंत्र पर चपा के पुष्प में अर्चन किया गया है। आचार्य अरुण मिश्र, अजित मिश्र, वाराणसी से चल…

Read More

વ્હેમ અંઘશ્રદ્ધા નાબુદ કરવા માટે જન-જાગૃતીના કાર્યક્રમનું આયોજન કરતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ નાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અંઘશ્રદ્ધા દુર કરવા તથા લોકોમાં જાગૃતી લાવવા માટે સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અઘિક્ષક કે.જી.ઝાલા ગોંડલ ડીવીઝનનાઓના અધ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે અંધશ્રદ્ધા દુર કરવા માટે જન-જાગૃતીના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં વ્હેમ, અંઘશ્રદ્ધા નાબુદી, વૈજ્ઞાનિક વલણનો પ્રચાર-પ્રસાર કરવા અંગે જયંત પંડ્યા તથા તેની ટીમે ચમત્કારી પ્રયોગોનુ નિદર્શન કરાવી લોકોમાં અંઘશ્રદ્ધા બાબતે જાગૃતી કેળવવા લોકોને માર્ગદર્શન આપેલ હતુ અને સદરહુ કાર્યક્રમમાં જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારના…

Read More

રમઝાન ઈદ પછી ઉર્ષનાં મેળા અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગર જિલ્લાનાં ધોધા તાલુકાનાં ખરકડી ગામે બાલમશા પીરની દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદ પછી ઉર્ષનો મેળો ભરાય છે. આ વર્ષે પણ તા.૦૨/૦૫/૨૦૨૩ સુધી ખરકડી મુકામે ઉર્ષ ઉજવવામાં આવનાર છે. જેમાં આજુબાજુનાં ગામડાઓ તેમજ બીજા જિલ્લાઓમાંથી પણ હિન્દુ મુસ્લીમ સમાજનાં માણસો મોટા પ્રમાણમાં એકઠા થનાર છે. આ વર્ષે પણ ખરકડી ગામે ઉર્ષનાં દિવસો દરમ્યાન લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા.૦૨/૦૫/૨૦૨૩ સુધી ખરકડી ગામ તથા તેની આજુબાજુનાં આઠ કી.મી.નાં વિસ્તારમાં કોઈપણ જાહેર કે ખાનગી જગ્યામાં પશુની કતલ…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર આગામી મે/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૫/૦૫/૨૦૨૩ ના રોજ બુધ્ધ પુર્ણીમા, તા.૦૭/૦૫/૨૦૨૩ નાં રોજ રવિન્દ્રનાથ ટાગોર જ્યંતિ તથા તલાટી કમ મંત્રી લેખીત પરીક્ષા, તા.૧૯/૦૫/૨૦૨૩ નાં રોજ વટ સાવિત્રી વ્રત, તા.૨૨/૦૫/૨૦૨૩ નાં રોજ મહારાણા પ્રતાપ જ્યંતિ, તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ વિનાયક ચોથ તથા તા.૨૮/૦૫/૨૦૨૩ નાં રોજ દુર્ગાષ્ટમી વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી,…

Read More

NEET-૨૦૨૩ ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ 

હિન્દ ન્યુઝ, ભાવનગર  રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા National Eligibility cum Entrance Test (UG)-2023 ની લેખીત પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનાં સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની…

Read More

તાપી જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગની વિવિધ સમિતીઓની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, તાપી       જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહની ઉપસ્થિતીમાં આરોગ્ય વિભાગની વિવિધ સમિતીઓની બેઠક યોજાઇ હતી. જેમાં માતા અને બાળ મરણ સર્વેલન્સ રીસ્પોન્સ કમિટિની બેઠક, ડિસ્ટ્રીક્ટ ટાસ્કફોર્સ ફોર ઈમ્યુનાઈઝેશન કમિટિ તથા સંચારી રોગચાળા સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ કમિટિની બેઠક દરમ્યાન વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. માતા અને બાળ મરણ સર્વેલન્સ રીસ્પોન્સ કમિટિની બેઠક અન્વયે ગત ૫ વર્ષમાં થયેલ માતા મરણ અને બાળ મરણ અંગે સમીક્ષા કરવામાં આવી હતી તથા વર્ષ-૨૦૨૨-૨૩ના ૦૩ માતા મરણ અને ૪ બાળમરણ કેસ અંગે વિસ્તૃત…

Read More

વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત        વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવ્યું તાજેતરમાં વ્યારા તાલુકાના ભાનવાડી ગ્રામપંચાયત ખાતે જનસુરક્ષા યોજના અંતર્ગત જાગૃતતા કેમ્પનું આયોજન બેંક ઓફ બરોડા લીડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં લીડ બેંક મેનેજર રસિક જેઠવા દ્વારા પ્ધાન મંત્રી જીવન જ્યોતિ સુરક્ષા વીમા યોજના અને પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સાથે તાપી જિલ્લાના આરસેટી બ્રાન્ચના ડાયરેક્ટર ઓમેશ ગર્ગ દ્વારા ઇન્દુગામ ખાતે કાર્યરત આરસેટી ખાતે વિવિધ તાલીમોની જાણકારી આપવામાં…

Read More

હજીરા ખાતે રોજગાર કચેરી દ્વારા મોટા ઔદ્યોગિક એકમો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત      મદદનીશ નિયામક(રોજગાર) કચેરી-સુરત દ્વારા હજીરા એરિયા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસો.ના તમામ મોટા ઔદ્યોગિક એકમો માટે હજીરા સ્થિત એલ.એન્ડ ટી ઓડિટોરીયમ ખાતે રોજગાર કચેરીની કામગીરી અને CNV એક્ટ-૧૯૫૯ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં MNC કંપનીઓ સહિત ૫૧ જેટલા ઔદ્યોગિક એકમોના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઈ.ચા.મદદનીશ નિયામક(રોજગાર) શ્રીમતી પારૂલબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રોજગાર કચેરીની કામગીરી અને એક્ટ-૧૯૫૯ની વિગતવાર સમજ આપવામાં આવી હતી. રોજગાર કચેરી ખાતે દરેક કંપનીઓની ફરજિયાત નોંધણી અને કંપનીઓ માટે કાયદાની અન્ય જોગવાઈઓનું ફરજિયાત પાલન, અનુબંધન પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને વેકેન્સી પોસ્ટ…

Read More

એ. આર. ટી. એન્ડ સરોગસી બોર્ડ માં ગીતા બેન શ્રોફ ની સભ્ય તરીકે નિમણુંક

હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મંત્રાલય દ્વારા રચાયેલ બોર્ડ નું નોટિફિકેશન એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેજેટ માં જાહેર થયેલ છે. જે મુજબ રીપ્રોડક્ટિવ ટેકનોલોજી અને ધ સરોગસી એક્ટ 2021 ના પાલન માટે એ.આર.ટી. એન્ડ સરોગસી બોર્ડ બનાવવામાં આવ્યું છે ,જેમાં સૂરત ના સામાજિક સેવાભાવી અને મહિલા અગ્રણી ગીતા બેન શ્રોફ ની બોર્ડના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુરત ખાતે ની “અ.નિ.સ. “સંસ્થા ના પ્રમુખ અને બેટી બચાવો સંતુલન યાત્રા અભિયાનના પહેલકર્તા ,વર્ષોથી હજારો મહિલાઓના માર્ગદર્શક બનેલા છે.તેઓના પ્રયાસો થી સુરત શહેરની પરિવાર અદાલતમા માનદ કાઉન્સેલીંગ સેવા…

Read More

શાળાના બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે છે કે નહી તે તપાસવા માટે જિલ્લાની ૨૦ શાળાઓમાં હાથ ધરાયું ‘સામાજિક ઓડિટ’ 

હિન્દ ન્યુઝ, ડાંગ      ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા બાળકોને પૂરતું પોષણયુક્ત ભોજન મળી રહે તથા શાળામાં બાળકોની નિયમિતતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી પી.એમ.પોષણ યોજના અંતર્ગત, ડાંગ જિલ્લામા ‘સામાજિક ઓડિટ’ બાદ ‘૫બ્લિક હિયરિંગ’ યોજાઇ ગયુ. ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાઓમા ખુબજ મહત્વકાંક્ષી આ યોજનાનુ સામાજિક ઓડિટ, રાજ્ય સરકારની સ્વાયત સંસ્થા ‘મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટૂટ-અમદાવાદ’ ને સોંપવામા આવ્યુ છે. જેમના દ્વારા ‘નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-૨૦૧૩’ની કલમ-૨૮ ની જોગવાઈઓને આધીન રહી, જિલ્લાની ૨૦ જેટલી શાળાઓનુ ગત દિવસો દરમિયાન ‘સામાજિક ઓડિટ’ હાથ ધરાયુ હતુ.    આ…

Read More