હિન્દ ન્યૂઝ, દિયોદર રાજયમાં કોરોના કહેર યથાવત છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના ભયાવહતા થી હાહાકાર મચી ગયો છે ત્યારે દિયોદર મા કોરોના રૉકેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે સેવા ભાવી સંસ્થાઓ સેવા કરવા આગળ આવી રહી છે ત્યારે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જનસેવા કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. ત્યારે દિયોદર મા કોરોના કહેર થી ઑક્સિજન વગર તડપતા દર્દીઓ માટે આજે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે દિયોદર ના ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, બીકે જોશી, ચિરાગભાઈ ત્રિવેદી સહિત કોંગ્રેસી કાર્યકરો…
Read MoreMonth: May 2021
દિયોદર યુવા સંગઠન ગ્રુપ કરોના સંક્રમિત દર્દીઓની વ્હારે આવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે ત્યારે અનેક લોકો વાયરસ ની ઝપેટમાં આવ્યા છે ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલ માં બીજી લહેરમાં 107 દર્દીઓને સેવા આપવામાં આવી છે. જેમાંથી 59 દર્દીઓ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે અને કમનસીબે 29 જેટલા લોકો વાયરસ સામે હારી મોત ને ભેટ્યા છે ત્યારે આવા કપરા સમયમાં ઘણી સંસ્થાઓઅને એનજીઓ મદદે આવ્યા છે ત્યારે દિયોદર ખાતે પણ ખાતે છેલ્લા ત્રણ ચાર દિવસ થી યુવા સંગઠન ગ્રુપ દ્રારા દિયોદર રેફરલ હોસ્પિટલ અને આદર્સ હાઈસ્કૂલ માં…
Read Moreતબીબો વોર્ડમાં જઈ દર્દીઓને પોતાના સ્વજનો સાથે વીડિયો કોલથી વાત કરાવે છે
હિન્દ ન્યૂઝ, નડિયાદ સમગ્ર વિશ્વને કોરોનાએ ભરડામાં લીધું છે. દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે એવામાં નડીયાદની સિવિલ હોસ્પિટલમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ કોરોનાના દર્દીઓમાં સકારાત્મકતા સાથે નવા જોશ, આત્મવિશ્વાસ અને ચેતનાનો સંચાર કરી રહ્યા છે. જેને પરિણામે દર્દીઓ સાજા નરવા થઈ રહ્યા છે. નડિયાદ સિવિલમાં સારવાર લઇ રહેલા થર્મલના રામપ્રસાદ કહે છે કે મને દાખલ થયાના ચાર દિવસમાં અસરકારક સારવારના પરિણામે સારૂ થઈ ગયું. અહીંનો સ્ટાફ અમારી સાથે પરિવારજનો જેવો સધિયારો આપે છે.…
Read Moreજામ ખંભાળિયામાં દર્દીઓ ના સગા માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતું ભાજપ
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા 26 એપ્રિલ થી જામ ખંભાળિયા ની સરકારી તેમજ તમામ પ્રાઈવેટ હોસ્પિટલ મા દાખલ દર્દીઓ ના સગા સંબંધી માટે નિઃશુલ્ક રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પોરબંદર રોડ પર આવેલી વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે કરવામાં આવેલી છે. જેમાં કોઈપણ જ્ઞાતિ ના લોકો લાભ લઈ શકે છે વ્યવસ્થા નો લાભ લેવા માટે ઇન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર 8000455500 અને હસુભાઈ ધોળકિયા 9925085602 નો સંપર્ક કરવા અખબારી યાદી મા જણાવેલ છે. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા
Read Moreભાણવડ પંથક માં લોકડાઉન નાં સમયે 62 સાપો નું કરાયું રેસ્ક્યુ
હિન્દ ન્યૂઝ, ભાણવડ હાલ મોટાભાગ ના ગામો- શહેરો માં લોકડાઉન જેવી સ્થિતિ છે ત્યારે ઉનાળા ની ગરમી અને અસહ્ય બફારા ને કારણે સાપો પણ ગરમીથી રાહત મેળવવા દર ની બહાર લોકો ના ઘરો ની આસપાસ ચડી આવે છે. ત્યારે દ્વારકા ના ભણવડ માં 15 વર્ષ થી સાપ બચાવ નું કાર્ય કરતા એનિમલ લવર્સ ગ્રુપ ના સભ્યો દ્વારા માત્ર એક એપ્રિલ મહિના માં જ 38 જેટલા ઝેરી અને 24 જેટલા બિનઝેરી મળી કુલ 62 જેટલા સાપો નું રેસ્ક્યુ કરી કુદરત ના ખોળે ફરી વિહરતા કર્યા છે. એનિમલ લવર્સ ગ્રુપ…
Read Moreદિયોદર ભારત વિકાસ પરિષદ એ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કોવીડ મેડિકલ કીટ નું વિતરણ કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર રાજ્યમાં કોરોના કહેર યથાવત છે, ત્યારે કોરોના ની બીજી ઘાતક લહેર થી હાહાકાર મચ્યો છે. ત્યારે દિયોદર મા રેફરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના ના ગંભીર દર્દીઓ માટે આરોગ્ય કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 16 જેટલી મેડિકલ કીટ નું દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા વિતરણ કરવામાં આવી છે. મહત્વનું છે કે દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા કોરોના ના દર્દીઓ માટે ૧૬ આરોગ્ય કીટ આપવામાં આવી હતી, સાથે ભારત વિકાસ પરિષદ સેવાકીય સંસ્થાને તરફથી 200 જેટલી કીટ સાંજ સુધીમાં આપવાનું…
Read Moreનર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ તથા જિલ્લા મહામંત્રી એ કોવિડ હોસ્પીટલ મા જાતે ઉભા રહી લોકો ની સમસ્યાઓના નિવારણ તથા માહિતગાર કરે છે
હિન્દ ન્યૂઝ, નર્મદા ભારતીય જનતા પાર્ટી તરફ થી ચાલી રહેલ કોવિડ-19 હેલ્પલાઇન સેવામાં નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ એ કોવિડ હોસ્પીટલ મા જાતે ઉભા રહી લોકો ની સમસ્યાઓના નિવારણ તથા માહિતગાર કરે છે. દર્દીઓ ને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ એ પાણી ની બોટલો આપી અને દર્દીઓના પરીવારજનો ને બપોર તથા સાંજનું જમવાનું આપે છે અને પોતાનો જીવ ની ફિકર રાખ્યા વગર પોતે દર્દી ને સેવા આપે છે. ભાજપ ના કાર્યકર્તા પ્રેમભાઈ વસાવા કે જેઓ પોતે દર્દી ઓની વચ્ચે રહી ને…
Read Moreસોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પોતાના ખર્ચે ઓક્સિજન ના 100 જેટલા બાટલાઓ મંગાવી ને લોકોની સેવા માં ખડેપગે
હિન્દ ન્યૂઝ, વેરાવળ સોમનાથ ના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા હાલ કોરોના વાયરસ ની બીજી લહેર અતિ તીવ્રતા થી ચાલી રહેલ છે, જેનાથી દરરોજ બહોળી સંખ્યામાં લોકો કોરોના થી સંક્રમિત થાય છે, ત્યારે કોરોના થી સંક્રમિત દર્દીઓ ને ઓક્સિજન ની જરૂરિયાત હોય તેવા લોકો ઓક્સિજન ના બાટલા માટે ભટકી રહિયા છે, તેઓને સમયસર ઓક્સિજન ન મળવા થી મુત્યુ ના બનાવો બને છે, જેથી ધારાસભ્ય દ્વારા કુદરતી ન્યાય અને માનવતા ના ધોરણે તેઓ પોતાના ખર્ચે ઓક્સિજન ના 100 જેટલા બાટલાઓ મંગાવી ને લોકો પર સંપૂર્ણ ભરોસો છે, કોઈપણ જાતની…
Read Moreમાંગરોળ શિફા હોસ્પિટલની કોરોના કાળમાં મહત્વની કામગીરી, 47 દર્દીઓ કોરોના ને માત આપી સ્વસ્થ થયા
હિન્દ ન્યૂઝ, માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ની શિફા હોસ્પિટલમાં કોરોના દર્દીઓને નાત જાત ના ભેદભાવ વિના સારવાર આપવામાં આવી રહી છે. જેમાં આ બીજા વેવમાં કુલ 47 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા છે. આજ રોજ વધુ 8 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી હતી. શિફા હોસ્પિટલમાં ડો સોહીન થઈમ, ડો.શમાં સહિત શિફા હોસ્પિટલ નો નર્સિંગ સ્ટાફ અને ટ્રસ્ટીઓ મોલવી ઈકબાલ બેરા સહિત સેવા આપી રહયા છે. આ સાથે શિફા હોસ્પિટલમાં માંગરોળ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો અને સેવાભાવી યુવાનો પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા અને બયતુલમાલ પ્રમુખ હનીફભાઈ પટેલ ની આગેવાની…
Read Moreવેરાવળ માં મુસ્લિમ સમાજનું પ્રથમ કોવીડ સેન્ટર ખોલવામાં આવેલ
હિન્દ ન્યૂઝ ,વેરાવળ વેરાવળ ખાતે તુર્ક સમાજ માં સમસ્ત તુર્ક સમાજ અને એફ.એમ.ગ્રુપ ના પ્રમુખ હાજી ફારૂકભાઈ મૌલાના દ્રારા આયોજીત કોવીડ આઈસોલેસન સેન્ટર ગરિબ લોકો માટે ખુલ્લો મુકવામાં આવેલ, જેમાં જીલ્લા ના પુર્વ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર અને નગરપતિ પિયુષભાઈ ફોફંડી ઉપસ્થિત રહેલા હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે અને આ સુવિધા બેડ વધારવા આવશે, આવી પરિસ્થિતિ માં જયારે લોકો મોટી મોટી હોસ્પિટલ માં દર્દીઓ ને કોઈ હાથ પકડવા તૈયાર નથી ત્યારે લોકો માટે મસિહા તરીકે હાજી ફારૂકભાઈ મૌલાના અને પટેલ જાવીદ તાજવાણીએ સમ્રગ વેરાવળ માં મુસ્લિમ સમાજનું પ્રથમ કોવીડ સેન્ટર…
Read More