ભાભર નગરપાલિકા દ્વારા આજે ભાભર વિસ્તારમાં વેરો વસુલાત કરવામાં આવતાં બાકીદારો માં ફફડાટ ફેલાયો હતો

હિન્દ ન્યૂઝ, ભાભર આજરોજ ભાભર નગર પાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન નિનામા સાથે સ્ટાફ સહિત ભાભર નગર વિસ્તારમાં વેરો વસુલાત કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાભર નગર વિસ્તાર ના કેટલાક દુકાન માલિક ઓએ આ ટીમ દ્વારા વસુલાતે વેરો પણ ભર્યો હતો. જેમાં કેટલાક મિલ્કત માલિકો એ ટુક સમયમાં વેરો ભરી જવાની ખાતરી આપી હતી. વેરા બાબતે ટીમ દ્વારા જાણકારી આપવામાં આવી કે વધુ રકમ નો તથા લાંબા સમયથી વેરો ભરાતો ના હોવાથી સીલ મારવાની નગરપાલિકા ની સતા છે. સાથો સાથ જે નગરજનો પોતાની મિલકત નો વેરો સમય મર્યાદા…

Read More

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં આરોગ્ય, શિક્ષણઅને લોક સેવાની વિવિધ કામગીરી, ખર્ચ અને આવકનો અહેવાલ વાર્ષિક સાધારણ સભામાં રજુ થયો

દેશ વિદેશમાં અનેક પ્રકલ્પો વડે જીવ સેવા દ્વારા શિવ સેવાના કાર્યો થયા જીવ સેવા વડે શિવ સેવાના ધ્યેય સાથે કાર્ય કરતા રામકૃષ્ણ મિશનની ૧૧૧મી વાર્ષિક સાધારણ સભા બેલુર મઠ ખાતે રવિવાર, ૭મી માર્ચ, ૨૦૨૧ના બપોરે ૩:૩૦ કલાકે યોજાઈ ગઈ. આ સભામાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલી કામગીરી અને ખર્ચની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે રામકૃષ્ણ મિશનને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grant commission [UGC]) તથા અન્ય ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓને તેમની ગુણવત્તા સુધારી NAACની માન્યતા મળે તે માટે RKMVERI (માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય), શૈક્ષણિક મહાવિદ્યાલય (કોઈમ્બતુર મિશન વિદ્યાલય), તથા શિક્ષણમંદિર (સારદાપીઠ કેન્દ્ર,…

Read More

બનાસ બેંક આપણી બેંક ……

હિન્દ ન્યૂઝ, થરાદ બનાસ બેંકની લવાણા શાખાના ખાતાધારક સ્વ.રખૂંબેન દુદાભાઈ રાજપૂત દુઃખદ અવસાન થતાં બેંક તેમના દુઃખ માં સહભાગી થતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) અંતર્ગત તેમના વારસદાર દુદાભાઈ જેઠાભાઇ રાજપૂત (કુંવાણા ) વિમા સહાયની રકમ રૂપિયા ૨,૦૦,૦૦૦/- નો ચેક અને પત્ર અર્પણ કરતાં શાખાના બ્રાન્ચ મેનેજર કે.બી.શાહ, જુનિયર ઈન્સ્પેકટર એસ.બી રાજપુત, કે.એન.ભેદરુ, મંત્રી સવજીભાઈ ચૌહાણ, દૂધ મંત્રી સવજીભાઈ રાજપૂત, રાણાભાઇ, વનાભાઇ તથા માદેવભાઈ પઢીયાર ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

થરાદની રુક્ષમણીબેન ચંદુલાલ પરીખ હોસ્પિટલમાં તબીબોના અભાવને કારણે દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી

હિન્દ ન્યૂઝ, થરાદ ભણસાલી ટ્રસ્ટ સંચાલિત દ્વારા વર્ષોથી ચાલી રહી છે હોસ્પિટલ અને તમામ પ્રકારના રોગોમાં પીડાતા દર્દીઓની વર્ષોથી ચાલી રહી છે. આજીવન મેડિકલ માં સારવાર લેવા આવેલા દર્દીઓને સારવાર નહિ મળતાં દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે દર બુધવારે આવતા અલગ અલગ રોગોના તબીબો ક્યાંક ખોવાઈ ગયા છે એવું દર્દીઓ મા ચર્ચાઈ રહ્યું છે. ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા દ્વારા સત્વરે તબીબો તેમજ મેડિકલ દવાઓ પુરી પાડવામાં આવે, તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે અને દવાઓ નહિ મળતાં દર્દીઓને પરેશાન થઈ પરત ફરવાનો વારો આવ્યો છે અને ફરજ પરના તબીબોને…

Read More

સમેગા હાઈસ્કૂલમાં યુથઅને ઇકો ક્લબ ની સ્થાપના કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, માણાવદર માણાવદર તાલુકાના સમેગા ગામ ખાતે શ્રી કે .વી .આહીર વિનય મંદિર શાળામાં વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણ બાબતે જાગૃતતા કેળવે અને શાળા પરિચય હરીયાળુ બને તે ઉદ્દેશ્યથી શાળાના આચાર્ય જીતુભાઈ ખોડભાયાના માર્ગદર્શનથી યુથ અને ઇકો ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. આ ક્લબના નોડલ ઓફિસર રામભાઈ સોલંકી ના માર્ગદર્શન નીચે આજે સમગ્ર સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી 270 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા વિધાર્થીઓને વૃક્ષોનું મહત્વ પણ સમજાવવામાં આવેલ, એક એક વૃક્ષ આપણને ઘણી રીતે ઉપયોગી છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે વૃક્ષ…

Read More

માં ..નો પ્રેમ… પુત્ર પરત આવતા આખડી બાધા પુરી કરી

દિયોદર ના વખા ગામે પુત્ર ગુમ થતા માતા એ હનુમાન દાદા ના દર્શન ની આખડી બાધા રાખી હતી હિન્દ ન્યૂઝ, દિયોદર “માં તે માં બીજા બધા વગડા ના વા..” આ કહેવત ને સાર્થક કરતો એક કિસ્સો બનાસકાંઠા ના દિયોદર માં સામે આવ્યો છે. જેમાં દિયોદર તાલુકા ના વખા ગામે થી તારીખ ૭/૩/૨૦૨૧ ના રોજ વખા ગામે ખેત મજૂર નો દીકરો ઘરે થી કહેવા વગર નીકળી ગયો હતો. જેમાં મોડી રાત સુધી દીકરો પરત ન ફરતા ગુમ દીકરા ના પિતા પ્રતાપભાઈ ઠાકોરે દિયોદર પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ આપી હતી.…

Read More

બનાસકાંઠા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં બટાકાનું વાવેતર થતું હોય છે પરંતુ આ વર્ષે બટાકાના ભાવ ગગડી જતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા

હિન્દ ન્યુઝ, લાખણી બટાકા ના ભાવ ગગડતાં લાખણી પંથકના ખેડૂતો મુંઝાયા બટાકાનું હબ ગણાતાં ડીસા-લાખણી પંથકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખેડૂતોને સારા ભાવ મળશે તે આશાએ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન કર્યું હતું જોકે, ખરા ટાઇમે જ બટાકા નાં ભાવ ગગડી જતાં ખેડૂતોને નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. જગતના તાતની સ્થિતિ કોફોડી બની ગઇ છે. બટાકા વાવનાર ખેડૂતોએ રૂ.2000 થી 2500 નાં ભાવનું બિયારણ લઇને પોતાનાં ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ ભાવ ન મળતાં ખેડૂતોએ પોતાનાં ખેતરમાં સંગ્રહ કરીને બેઠા છે. કોઇ વેપારી ખેડૂતોનાં બટાકા લેવા તૈયાર નથી.…

Read More

જૂનાગઢની કેસર કેરીનો સ્વાદ માણવા હજી રાહ જોવી પડશે

હિન્દ ન્યૂઝ, સોરઠ   સૌરાષ્ટ્રના ગીર પંથકમાં પાકતી કેસર કેરીનો અસલી સ્વાદ મણવા માટે લોકોએ હજી બેથી ત્રણ મહિનાની રાહ જોવી પડશે. જો કે હાલ બજારમાં હાફૂસ કેરીની આગમન થઈ ગયું છે. છેલ્લી ત્રણ સીઝનથી ઉત્પાદનમાં પણ 50 ટકાનો ફટકો પડ્યો છે. આથી ભાવ ઊંચો રહે એવી શક્યતા છે. આ વર્ષે અંદાજે 300 બ્રાન્ડનાં બોક્સમાં કેસર કેરી વેચાશે. કેસર એટલે તાલાલા અને તાલાલા ગીરની કેસરની ઓળખ હતી. જ્યારે પછીનાં વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનનો વ્યાપ એટલો વધ્યો કે અત્યારે તો જામવાડા, સામતેર, ખોરડી, ઉના અને કોડીનાર પંથક, ભાખા, માળિયાહાટીના તાલુકા સહિત…

Read More

ઉમરપાડા તાલુકા પંચાયતની કેવડી બેઠક પર કોંગ્રેસનાં મહિલા ઉમેદવારનો પરાજય થતાં, એનાં પતિએ કેવડી ગામનાં આદિવાસીઓને અપશબ્દો વાળી કલીપ મોબાઈલ પર ફરતી કરતાં આવેદનપત્ર અપાયું

હિન્દ ન્યૂઝ, માંગરોળ ઉમરપાડા તાલુકા પંચાયતની કેવડી બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર પ્રિયંકાબેન હિતેશભાઈ પટેલની હાર થતાં એમનાં પતિ હિતેશભાઈ પટેલે આદિવાસી સમાજને સપર્સ કરે એવા અપશબ્દો વાળી કલીપ બનાવી મોબાઈલ પર ફરતી કરતાં કેવડી ગામનું વાતાવરણ ગરમાયું છે. અને આદિવાસીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે કેવડી ગ્રામવાસી ઓએ ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ પણ આપી છે. સાથે આજે ઉમરપાડા મામલતદારને આ બનાવ પ્રશ્ને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મામલતદારને આપેલાં આવેદનપત્રમાં આ શખ્સની ધરપકડ કરી, યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. જો કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવશે તો…

Read More

ગેરકાયદેસર માદક ગાંજા ના છોડવા સાથે એક ઈસમને પકડી પાડતી એસ.ઓ.જી આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ પોલીસ અધિક્ષક અજિત રાજ્યણ ના ઓ એ એસ.ઓ.જી. શાખા ને અસરકારક કામગીરી કરવા તથા એનડીપીએસ કેશો શોધી કાઢવા સારુ સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી આણંદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ખાનગી બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે નિલેશભાઈ ઉર્ફે ભુરિયો કનુભાઈ પટેલ રહે હળદરી રજનીભાઈ ની ખરી ની નજીક જતા ડાબી બાજુએ ખેતરમાં એક મોટું મકાન અને તબેલા જેવું બનાવેલ છે. જે ખેતરમાં ઘઉં નું વાવેતર કરેલ હોય જેમાં ગાંજાના છોડ વાવેલ છે. જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જી.એન.પરમાર તથા પો.સ.ઈ. કે.જી.ચૌધરી, સ્ટાફના માણસો તથા સરકારી…

Read More