વેરાવળ ખાતે મુસ્તફા મસ્જિદ માં વિધવા સહાય ના ફોર્મ ભરી આપવા માટે કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ મુસ્તફા મસ્જિદ પાસે રિઝવાના બેન ના અધ્યક્ષ સ્થાને સામાજિક કાર્યકર ચૌહાણ રીઝવાના બહેન, બસિરભાઈ ગોહેલ અને યાસીનભાઈ કાઉન્સિલર દ્વારા ગુજરાત સરકાર તરફ થી દર મહિને આપવામાં આવતી ગરીબ વિધવા સહાય ના ફોર્મ ભરી આ સહાય નો લાભ દરેક વિધવા બહેનોને મળી રહે તેના માટે નું એક સુંદર મજાના કેમ્પ નુ આયોજન સાંજના ૦૪ થી ૦૭ વાગ્યા સુધી મા રાખવામાં આવેલો. આ કેમ્પમા દરેક ધર્મ અને સમાજ જેમાં વધુ પડતી આ વિસ્તારની લઘુમતી વિધવા ગરીબ ૪૦ જેટલી બહેનોએ લાભ લીધેલો જેમના સર્વ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી સ્થળ…

Read More

વેરાવળ ખાતે મુસ્તફા મસ્જિદ માં વિધવા સહાય ના ફોર્મ ભરી આપવા માટે કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ મુસ્તફા મસ્જિદ પાસે રિઝવાના બેન ના અધ્યક્ષ સ્થાને સામાજિક કાર્યકર ચૌહાણ રીઝવાના બહેન, બસિરભાઈ ગોહેલ અને યાસીનભાઈ કાઉન્સિલર દ્વારા ગુજરાત સરકાર તરફ થી દર મહિને આપવામાં આવતી ગરીબ વિધવા સહાય ના ફોર્મ ભરી આ સહાય નો લાભ દરેક વિધવા બહેનોને મળી રહે તેના માટે નું એક સુંદર મજાના કેમ્પ નુ આયોજન સાંજના ૦૪ થી ૦૭ વાગ્યા સુધી મા રાખવામાં આવેલો. આ કેમ્પમા દરેક ધર્મ અને સમાજ જેમાં વધુ પડતી આ વિસ્તારની લઘુમતી વિધવા ગરીબ ૪૦ જેટલી બહેનોએ લાભ લીધેલો જેમના સર્વ ડોક્યુમેન્ટ ની ચકાસણી કરી સ્થળ…

Read More

જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨ નું લોન્ચિંગ કરાયું

હિન્દ ન્યૂઝ, લીડ બેંક દ્વારા સુરત જિલ્લાના એન્યુઅલ ક્રેડિટ પ્લાન વર્ષ-૨૦૨૧-૨૨નું સુરત જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. ડિસ્ટ્રીક લેવલ રીવ્યુ કમિટી (DLRC)ની મળેલી બેઠકમાં સુરત જિલ્લા માટે રૂા.૨૫૦૩૧ કરોડનું બેંક ધિરાણ કરવા માટેનો પ્લાન ક્લેક્ટરના હસ્તે લોન્ચ કરાયો હતો. બેઠકમાં અન્ય પ્રાયોરીટી સેક્ટર જેમ કે, એગ્રિકલ્ચર સેક્ટરમાં ૫૨૦૭ રૂપિયા, SMSE સેક્ટરમાં ૧૫,૫૫૦ રૂપિયા, એજયુકે શનમાં ૩૪૧ રૂપિયા, હાઉસિંગમાં ૨,૯૦૨ રૂપિયા,અન્ય પ્રાયોરીટી સેકટર સહિત એમ કુલ ૨૫,૦૩૧ કરોડ રૂપિયાનો એન્યુઅલ ક્રેડિટ પ્લાન આવતા વર્ષ-૨૦૨૧- ૨૨ માટે જિલ્લાની અગ્રણી બેંકો દ્વારા બનાવવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં ૪૫ જેટલી…

Read More

દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં પૂરાંત વાળું બજેટ મંજુર

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા પંચાયત કચેરી મિટિંગ હોલ ખાતે શુક્રવારે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના વાર્ષિક બજેટ અંગે તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમ સિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં તમામ સભ્યો અધિકારીગણ ની હાજરીમાં વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નું અંદાજપત્ર રજૂ કરી સર્વાનુમતે 23.5 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે શુક્રવારે મળેલી બેઠકમાં વર્ષ ૨૦૨૧ નું 2305000 નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા પંચાયતની બંધ સિલક ૨૦૨૦- ૨૧ ની 2.33.173 રહેવા પામી હતી. જેમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા શિક્ષણ ખેતી-પશુપાલન આરોગ્યક્ષેત્રે સમાજ કલાક્ષેત્રે વગેરે…

Read More

દિયોદરના ઓઢા ગામે જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર આમ તો જન્મ દિવસ ની ઉજવણી લોકો હોટલમાં કેક કાપી અને ખાવાપીવામાં કરતાં હોય છે. પણ દિયોદર તાલુકાના ઓઢા ગામ ના રહેવાસી રાજ ગજ્જર ના દીકરા ક્રિશ ના જન્મ દિવસ નિમિત્તે આજે ગજ્જર સુથાર સમાજ પાંચ પરગણા હોસ્ટેલ પાટણના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં દાન આપી ને તેમજ કોઈ જાત ની કેક કાપ્યા વગર વડીલો ના આશીર્વાદ લઈ ને સ્કૂલ ના નાના બાળકો ને ચોકલેટ વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તેમની સમાજ ના વડીલોયે અને ગ્રામ જનો તેમજ મિત્રવતુળ સૌ કોઈ આશીર્વાદ આપ્યા હતા. અહેવાલ : પ્રદિપસિંહ…

Read More

આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહયો છે, ત્યારે માંગરોળ પંથકમાં વિવિધ સૂત્રો અને ફોટા વાળા હોલડીગસો લગાવાયા

હિન્દ ન્યુઝ, માંગરોળ (સુરત) આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થયા છે. જેનાં ભાગ રૂપે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહયો છે, ત્યારે માંગરોળ પંથકમાં આઝાદીને લગતાં વિવિધ સૂત્રો અને ફોટા વાળા હોલડીગસો લગાવાયા છે.આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે ગત તારીખ 12 મી માર્ચના, અમદાવાદનાં ગાંઘીઆશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા આગામી તારીખ 4 મી એપ્રિલનાં દાંડી ખાતે પોહચશે. આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણીના ભાગ રૂપે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.75 અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ…

Read More

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના મુખ્ય ત્રણ ફરાર આરોપીઓની અંતે ધરપકડ

હિન્દ ન્યૂઝ, કચ્છ ભુજ નાં મુન્દ્રા પોલીસે ચોરીના શકમંદો તરીકે ત્રણ ગઢવી યુવાનો પર દમન ગુજારવામાં આવતા બે યુવાનોનું મોત નીપજ્યું હતું. જેમાં મુખ્ય ત્રણ આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે ભાવનગર પોલીસની મદદથી ભાવનગરમાંથી ઝડપી પાડ્યા છે. ચકચારી મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓને શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં અંતે પોલીસને સફળતા મળી છે. કચ્છ સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસને ભાગેડું ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ચકચારી કેસમાં ગુજરાત એટીએસ, પશ્ચિમ કચ્છ પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા છેલ્લા…

Read More