હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર નગરજનો તેમજ ગ્રામીણ વિસ્તારો ના લોકો માટે અદ્યતન સુવિધા ધરાવતી દેલવાડા રોડ ખાતે તારીખ 7/ 3/ 2021 ના રોજ જીવનદીપ હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આ હોસ્પિટલ નો શુભારંભ શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી બાપુ ગુરુ વસંતનાથજી મહારાજ (દેવદરબાર જાગીર મઠ) દ્રારા હોસ્પિટલ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રી 1008 બળદેવનાથજી વસંત નાથજી મહારાજ (દેવદરબાર જાગીર મઠ) ધારાસભ્ય શિવભાઈ ભુરિયા, પરમ પૂજ્ય સંત શ્રી દાસ બાપુ (ટોટાણા આશ્રમ) મહંત શ્રી 1008 અંકુશ ગિરી બાપુ (અંબાજી…
Read MoreDay: March 7, 2021
માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબસ્ટેશન માંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો તારીખ 9 નાં બંધ રહેશે
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબસ્ટેશન માંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો તારીખ 9 મી માર્ચના બંધ રહેશે. 9 મી માર્ચના આ બન્ને વિજ ફીડરો ઉપર મેઇન્ટેન્સની કામગીરી કરવાની હોવાથી વિજ પુરવઠો બંધ રાખવામાં આવશે. નિજાનદ વિજ ફીડર પર સવારે 8 થી સાંજે 18 અને લખાણી વિજ ફીડર પર સવારે 9.30 થી બોપોરે 13 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ બન્ને વીજફીડરો પર કેટલાંક ઔદ્યોગિક એકમોના વીજ જોડાણો પણ આવેલા…
Read Moreમાંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ, 3 દિવસમાં 17 કેસ નોંધાયા, તંત્ર હરકતમાં આવ્યું
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ છે. ત્રણ દિવસમાં 17 કેસ નોંધાયા છે, જેને લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. માંગરોળ તાલુકાનાં તરસાડી નગરમાં 16 અને તાલુકાનાં લીબાડામાં 1 મળી 17 કોરોનાંનાં કેસો ત્રણ દિવસમાં નોંધાયા છે. તરસાડી નગરમાં આરોગ્યની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમોએ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. હજુ દિવસે દિવસે કોરોનાંનાં કેસોમાં વધારો નોંધાઇ શકે તો નવાઈ નહીં. જેથી પ્રજાજનોને સાવચેત રહી, કોવીડ-19 ની ગાઈડ લાઈનનો અમલ કરે એ અતિ…
Read Moreઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત ના ભાજપ ના વિજેતા ઉમેદવારોનું સન્માન વનમંત્રીની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, ઉમરપાડા ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકનાં ભાજપનાં વિજેતા ઉમેદવારોનું આજે ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે આવેલા APMC માર્કેટનાં કમ્પાઉન્ડમાં સન્માન કરવા માટેનો કાર્યક્રમ વનમંત્રી ગણપતસિંહ વસાવાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. ઉમરપાડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. આ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપનાં પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી દીપકભાઈ વસાવા, દિલીપસિંહ રાઠોડ સહિત અનેક આગેવનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. એમણે જણાવ્યું કે રાજ્યમાં…
Read Moreરાજકોટ ખાતે ‘શ્રી રામાનંદી નવનિર્માણ સેના’ દ્વારા પોલીસ કમિશનર ને કરવામાં આવી ફરિયાદ
હિન્દ ન્યૂઝ, રાજકોટ હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ ‘શ્રી હનુમાનજી’ મહારાજ ઉપર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે કે, “હનુમાનજી ભગવાન નથી.” તેવું કહેનારા સ્વામી અક્ષરમુનિ (શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજ) વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ હેઠળ ગુનો નોંધવા ની ફરિયાદ કરવા માટે તા. ૫/૩/૨૦૨૧ ના રોજ પોલીસ કમિશનર કચેરી રાજકોટ શહેર ખાતે ‘શ્રી રામાનંદી નવનિર્માણ સેના’ ના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ નિખીલ નિમાવત તેમજ દરેક હોદેદારો, કાર્યકર્તા, સમર્થકોને ઉપસ્થિત રહ્યા હતા. તથા સાધુ સમાજ, બ્રાહ્મણો તેમજ સમગ્ર હિન્દુ સમાજ અને હનુમાન ભક્તોને પણ ઉપસ્થિત રહ્યા. તેમજ…
Read Moreદિયોદર તાલુકાના ગોલવી અને ચિભડા ગામ ના સીમાડા ના વિસ્તારમાં કેસૂડો ખીલી ઉઠ્યો
હિન્દ ન્યૂઝ, દિયોદર કેસૂડા ને આમ તો સામાન્ય ઝાડ ના ફૂલો માનવામાં આવે છે પણ તે સામાન્ય ઝાડ ના ફૂલોના ગુણો અનેક છે. ઉનાળાની ઋતુ ની શરૂઆત થતા જ દિયોદર તાલુકાના ગોલવી અને ચિભડા ગામ ના સીમાડા વચ્ચે એક ખેતરમાં કેસૂડા ના ઝાડ પર કેસૂડા ના ફૂલોખીલી ઉઠ્યા હતા. આ નજારો દ્રશ્યમાન થતા સૌની આંખો ને ઠંડક પહોંચે છે. તેનો ઉપયોગ ચર્મ રોગના ઉપચારમાં પણ થાય છે. જેમ જેમ હોળી નજીક આવી રહી છે, તેમ તેમ કેસુડો ખીલી રહ્યો છે. …
Read Moreખેડા જિલ્લાના નડિયાદ પાસેના વિણા ગામ નજીક શનિવારની સાંજે એક હેલિકોપ્ટરે ખુલ્લા ખેતરમાં લેન્ડિંગ કરતાં ભારે કુતુહલતા સર્જાઈ
હિન્દ ન્યૂઝ, નડિયાદ હેલિકોપ્ટરમાં ટેકનીકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જેના પગલે લોકોના ટોળેટોળા જોવા ઉમટી પડ્યા હતા. આ કારણે રોડ પર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો. હાઈડ્રોલીક ઓઇલ લીકેજને લીધે ઈમર્જન્સી લેન્ડિંગ કર્યું. ઇન્ડીયન આર્મિનું હેલીકોપ્ટર નંબર IA 1105 ઇન્ડીયન આલ્ફા ALHMK-1 નું કેવડીયાથી વડોદરા આવ્યું હતું. ત્યાર બાદ વડોદરાથી અમદાવાદ જવા નીકળ્યું હતું. જેમાં આર્મિ લેફટનન્ટ જનરલ, AOC ઓફીસર, કર્નલ, પાયલોટ-2, ટેકનીશીયન એમ 6 અધિકારી તથા સ્ટાફ હેલીકોપ્ટરમાં હતા. દરમિયાન નડિયાદના વીણા…
Read More