રાજકોટ ખાતે ‘શ્રી રામાનંદી નવનિર્માણ સેના’ દ્વારા પોલીસ કમિશનર ને કરવામાં આવી ફરિયાદ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

        હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ ‘શ્રી હનુમાનજી’ મહારાજ ઉપર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે કે, “હનુમાનજી ભગવાન નથી.” તેવું કહેનારા સ્વામી અક્ષરમુનિ (શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજ) વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ હેઠળ ગુનો નોંધવા ની ફરિયાદ કરવા માટે તા. ૫/૩/૨૦૨૧ ના રોજ પોલીસ કમિશનર કચેરી રાજકોટ શહેર ખાતે ‘શ્રી રામાનંદી નવનિર્માણ સેના’ ના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ નિખીલ નિમાવત તેમજ દરેક હોદેદારો, કાર્યકર્તા, સમર્થકોને ઉપસ્થિત રહ્યા હતા. તથા સાધુ સમાજ, બ્રાહ્મણો તેમજ સમગ્ર હિન્દુ સમાજ અને હનુમાન ભક્તોને પણ ઉપસ્થિત રહ્યા. તેમજ સરકાર ના કોરોના ગાઈડલાઈન નું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું.

 

 

 

Related posts

Leave a Comment