હિન્દ ન્યૂઝ, આણંદ આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે તા. ૧૬મીના રોજ પાંચમા દિવસે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી પ્રસ્થાન થઇને બોરીઆવી ગામે દાંડી યાત્રા આવી પહોંચતા કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે દાંડી યાત્રિકોનું સ્વાગત કરી તેમની સાથે વિશ્રામ સ્થળ સુધી પગપાળા જોડાયા હતા અને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. બોરીયાવી ખાતે દાંડી યાત્રિકો આવી પહોંચ્યા બાદ તેઓનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયા બાદ દાંડી યાત્રિકોના માટે ઉભા કરવામાં વિશ્રામ સ્થળ પ્રાથમિક કુમાર શાળા ખાતે દાંડી યાત્રીકોએ ભોજન લીધા બાદ વિશ્રામ કર્યો હતો. બપોરના…
Read MoreDay: March 16, 2021
દિયોદર યુવા સંગઠન ની ટીમ આવી આગળ, ધૈર્યરાજ ની મદદ કરવા ધંધા રોજગાર બંધ રાખી યુવાનો એ ફાળો એકઠો કરવા જોડાયા
હિન્દ ન્યૂઝ, દિયોદર મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકા ના કાનેસર ગામે એક મધ્યમ વર્ગ ના પરિવાર માં એક માત્ર ચાર મહિના ના બાળક ને જન્મ જાત થી એક ગંભીર બીમારી ના સકંજામાં આવ્યું છે. જેનું નામ એસ એમ એ 1 નો ગંભીર બીમારી છે, તેવા ધૈર્યરાજ ની મદદ માટે સમગ્ર ગુજરાત માં ફાળો એકઠો કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે દિયોદર ખાતે પણ દિયોદર યુવા સંગઠન ટીમ દ્વારા 30 થી 40 યુવાનો પણ આ અભિયાન માં જોડાયા છે. જેમાં પોતાના ધંધા રોજગાર નોકરી…
Read Moreભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર .પાટીલ ના જન્મદિવસ નિમિતે સુત્રાપાડા શહેર સંગઠન દ્વારા વિવિપ સેવાકીય પ્રવૃતીના કાર્યક્રમો કરતા દિલીપભાઇ બારડ અને તેઓની યુવા ટીમ
હિન્દ ન્યૂઝ, સુત્રાપાડા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ, સફળતાના સુકાની, પેજ સમિતિના પ્રણેતા અને પ્રજા વાત્સલ્ય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અડીખમ ગુજરાત પ્રદેશ ના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલ નાં તારીખ 16/03/2021 ના રોજ જન્મ દિવસ હોય ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને સુત્રાપાડા ગામના વતની જશાભાઇ બારડ અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સુત્રાપાડા નગરપાલિકા ના પૂર્વ યુવા પ્રમુખ અને યુવા આગેવાન દિલીપભાઇ બારડ ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા આજરોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા માન. પાટીલ ના જન્મદિવાસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં, સી…
Read Moreહિન્દ ન્યૂઝ, સુત્રાપાડા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ, સફળતાના સુકાની, પેજ સમિતિના પ્રણેતા અને પ્રજા વાત્સલ્ય સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અડીખમ ગુજરાત પ્રદેશ ના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલ નાં તારીખ 16/03/2021 ના રોજ જન્મ દિવસ હોય ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને સુત્રાપાડા ગામના વતની જશાભાઇ બારડ અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સુત્રાપાડા નગરપાલિકા ના પૂર્વ યુવા પ્રમુખ અને યુવા આગેવાન દિલીપભાઇ બારડ ના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા આજરોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા માન. પાટીલ ના જન્મદિવાસની ઉજવણી કરવામાં આવેલ. જેમાં, સી…
Read Moreથરાદ તાલુકાના દેવકાપડી ગામના વતની અને નાનપણથી જ સેવાનો ભેખ ધારણ કરેલ જગદીશભાઈ સાધુ સેવાના કાર્યોમાં ખૂબ સારું કાર્ય કરી રહ્યા
હિન્દ ન્યૂઝ, થરાદ દેવકાપડી ગામના વતની જગદીશભાઇ સાધુ સેવાનાં કાર્યો માં તમામ તહેવારોએ ગામના મધ્યમવર્ગના જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ આપી ઉજવણી કરે છે. સાથે સાથે પક્ષીપરબ અને પક્ષીમાળા થકી અબોલ જીવોની પણ સેવા કરે છે. હવે ગરમીની ઋતુની શરૂઆત થતાં પોતાના ગામમાં અને આજુબાજુના ગામમાં આ સેવા કરવાનું કાર્ય કરી રહ્યા છે. એમણે વજાપુરજુના ગામમાં પણ આ અબોલ જીવોની સેવા માટે પરબ અને માળાનું વિતરણ કરેલ છે. આ સેવાકાર્યમાં વિ.જી.દવે ગ્રુપ સંચાલક શાસ્ત્રી દવેવિક્રમદત, અમરતભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ રાવળ, લીલાભાઈ ઠાકોર અને બીજા મિત્રો જોડાયા હતા. રિપોર્ટર…
Read Moreનડિયાદમાં દાંડી સ્મૃતિ પદયાત્રાનું દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું સ્વાગત
હિન્દ ન્યૂઝ, નડિયાદ દેશની આઝાદીના ૭૫ વર્ષ આગામી વર્ષ ૨૦૨૨ માં પૂર્ણ થનાર છે. દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિતે તા.૧રમી માર્ચ-ર૦ર૧ થી દેશભરમાં રાષ્ટ્રિય ચેતના- રાષ્ટ્રભાવ- સ્વતંત્રતાનો ઇતિહાસ ઉજાગર કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધી આશ્રમ સાબરમતીથી આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીનો દાંડી સ્મૃતિ યાત્રાને પ્રસ્થાન કરાવી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.સાબરમતી આશ્રમ અમદાવાદ થી નીકળેલી દાંડીયાત્રા આજે ચોથા દિવસે સ્વતંત્રતા સંગ્રામના અગ્રીમ કેન્દ્રબિંદુ રહેલા અને દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબના જન્મ સ્થળ નડિયાદ ખાતે આવી પહોંચતા સરદાર પટેલ ભવન ખાતે…
Read More300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, રાજકોટનું સાથી સેવા ગ્રુપ મદદે આવ્યુ
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નામના એક મહિલાનું વજન 300 કિલો આસપાસ હોવાને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ખાસ તો પોતાના સ્થાનેથી હલનચલન કરી શકતા ન હતા. એક જ રૂમમાં છેલ્લા 15 થી 20 દિવસથી રહેતા હતા. તેમનું વધારે પડતું શરીર સડી જવાને કારણે તેઓ અસહ્ય દર્દી સહન કરી રહ્યાં હતા. પરંતુ સરલાબેનની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ મદદ કરવા માટે આવ્યું છે. જલ્પાબેન પટેલ અને તેની ટીમે એમના ઘરે જઈને ફાયર વિભાગની ટીમની મદદથી સારવાર માટે…
Read Moreમાંગરોળ તાલુકાના મોસાલી ગામે આવેલા અંબાજી માતાનાં મંદિરમાં કમળના ફૂલ ઉપર શંકરદાદા બિરાજમાન
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાના મોસાલી ગામે અંબાજી માતા નું મંદિર આવેલું છે. આ મંદિરના સચાલકો તરફથી કમળના ફૂલ ઉપર શંકરદાદાને બિરાજમાન કર્યા છે. આ મંદિરમાં અનેક મૂર્તિઓ આવેલી છે. તાજેતરમાં વધુ એક કમળનાં ફૂલ ઉપર શંકરદાદાને બિરાજમાન કર્યા છે. એમને જોવા માટે આસપાસનાં ગામોમાંથી અનેક ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. સાથે જ મંદિરમાં મુકેલી અન્ય મૂર્તિઓનાં પણ દર્શન કરે છે. પરંતુ કમળ નાં ફૂલ ઉપર શંકરદાદા બિરાજમાન થી ભારે આકર્ષણ જોવા મળ્યું છે . રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)
Read Moreસરકાર તરફથી માંગરોળ પુરવઠા ગોડાઉન ખાતે ટેકાના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી શરૂ
આજથી રજિસ્ટ્રેશન શરૂ, હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) સરકાર તરફથી ટેકાના ભાવે ઘઉં ખરીદવાની કાર્યવાહી માંગરોળ પુરવઠા ગડાઉન ખાતે શરૂ કરવામાં આવી છે. જે માટે આજથી રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર તરફથી ઘઉં નો ભાવ પ્રતિકિવન્ટલ 1975 રૂપિયા જાહેર કરવામાં આવ્યા. આજે તારીખ 16 મી માર્ચ થી તારીખ 31 મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવનાર છે.આ કામગીરી ગ્રામ પંચાયત કચેરી ખાતે VCE સેન્ટર ઉપર કરવામાં આવશે. આ માટે ખેડૂતોએ ૭/૧૨,૮/અ, વાવેતર અંગે તલાટીનો દાખલો, બેંક પાસ બુક અને આધારકાર્ડ ની ઝેરોક્ષ સાથે લઈ જવાની…
Read More