બનાસ બેંક આપણી બેંક ……

હિન્દ ન્યૂઝ, થરાદ

બનાસ બેંકની લવાણા શાખાના ખાતાધારક સ્વ.રખૂંબેન દુદાભાઈ રાજપૂત દુઃખદ અવસાન થતાં બેંક તેમના દુઃખ માં સહભાગી થતા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) અંતર્ગત તેમના વારસદાર દુદાભાઈ જેઠાભાઇ રાજપૂત (કુંવાણા ) વિમા સહાયની રકમ રૂપિયા ૨,૦૦,૦૦૦/- નો ચેક અને પત્ર અર્પણ કરતાં શાખાના બ્રાન્ચ મેનેજર કે.બી.શાહ, જુનિયર ઈન્સ્પેકટર એસ.બી રાજપુત, કે.એન.ભેદરુ, મંત્રી સવજીભાઈ ચૌહાણ, દૂધ મંત્રી સવજીભાઈ રાજપૂત, રાણાભાઇ, વનાભાઇ તથા માદેવભાઈ પઢીયાર ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment