રાજકોટ, રાજકોટ શહેર તા.૨૭.૫.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સવારે સતત નવમી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કેબીનેટ બેઠક યોજાય હતી. જેના અનુસંધાને રાજકોટ ખાતે કલેક્ટર કચેરીમાં મંત્રી જયેશભાઇ રાદડીયા અને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા વિચારણામાં સહભાગી થયા હતાં. બેઠકની શરૂઆતમાં સચિવ અશ્વિનીકુમારે પ્રેઝન્ટેશન દ્વારા કોવિડ-૧૯ના સંદર્ભમાં સમગ્ર રાજ્યનો ચિતાર રજુ કર્યો હતો. જેમાં કોરોના વાયરસના દર્દીઓની વિગત, કાયદો અને વ્યવસ્થા, અનાજ વિતરણ, શ્રમિકોને ટ્રેન દ્વારા વતન પહોંચાડવા વંદે ભારત મીશનથી વિદેશથી લોકોને પરત લાવવા, એસ.ટી.બસોનું સુચારૂ સંચાલન, ઔદ્યોગિક એકમો, મનરેગા, સુજલામ સુફલામ વગેરે બાબતોની સવિસ્તાર વિગતો…
Read MoreDay: May 27, 2020
જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નોવેલ કોરોના કોવિડ.19 અન્વયે Q.R.T. ટીમ ન.19 જોડિયા તાલુકા માટે ની ટીમ નો હુકમ કરવામાં આવ્યૂ
જામનગર, જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.23.03.2020 થી નોવેલ કોરોના કોવિડ.19 અન્વયે Q. R. T.. ટીમ ન..19 જોડિયા તાલુકા માટે ની ટીમ નો હુકમ કરવામાં આવેલ છે. જેમાં (૧) એમ. ડી.દવે (નાયબ મામલતદાર) કચેરી જોડિયા (૨) બી.કે.ગોધાણી.(T. M. P. S.) બ્લોક હેલ્થ કચેરી જોડિયા (૩) સી. કે. જાડેજા (A S I) પોલીસ સ્ટેશનમાં જોડિયા ટીમમાં સામીલ કરેલ છે. આ Q R T.. ટીમ દ્વારા જોડિયા તાલુકાના કુલ.39 ગામોમાં 1349 માણસોને બહાર ગામથી અન્ય રાજ્ય માંથી આવેલ માણસોને હોમ ક્વોરન્ટIઈન કરવામાં આવેલ છે. તેમજ તા.24.03.2020 થી હાલ સુધી તમામ ક્વોરન્ટાઈન માણસોને ફ્લો…
Read Moreરાજકોટમાં ઘરેલુ ફલાઈટને મંજુરી ન મળતા ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ફલાઈટ શરૂ કરવા ઉઠી માગ
રાજ્કોટ, જ્યારે દેશમાં ચોથા લોકડાઉન દરમિયાન ડોમેસ્ટિક ફલાઇટની સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાથી પણ વિવિધ શહેરોમાથી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના રાજકોટ શહેરમાથી જ ડોમેસ્ટિક ફલાઇટની મંજૂરી ન આપતા રાજકોટ મેમ્બર ઑફ કોમર્સ દ્વારા ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ફલાઇટ શરૂ કરવા માગ કરવામાં આવી હતી. અને જ્યારે ગુજરાતના શહેરોમાંથી દેશના અન્ય રાજ્યના શહેરો સુધી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાંથી એક પાણ ફલાઇટને મંજુરી ન મળી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસ ઓછા હોવા છતા ફલાઈટ શરૂ ન…
Read Moreરાજકોટમાં હું પણ કોરોના વોરીયર અભિયાનના અનુસંધાને લોકજાગૃતિ કેળવવા અને પ્રસિઘ્ધી આપવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ હું પણ કોરોના વોરીયર અભિયાનના અનુસંધાને લોકજાગૃતિ કેળવવા અને પ્રસિઘ્ધી આપવાના ઉદ્દેશથી આજે તા.ર૬ ને મંગળવારે સાંજે પ વાગ્યાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના ચીફ એનાલીસ્ટ તરીકે પ્રદેશ ભાજપના આગેવાન નીતીનભાઇ ભારદ્વાર, જાણીતા નિકાસકાર અને ઉઘોગપતિ તથા શહેર ભાજપના સક્રિય આગેવાન અનીમેષભાઇ રૂપાણી, ઇન્ડિયન મેડીકલ એસો.ના રાષ્ટ્રીય કક્ષાના ઉપાઘ્યક્ષ ડો.અતુલ પંડયા તથા વિશ્વકક્ષાના જાણીતા ઉઘોગકાર જયોતિ C.N.C. ના સી.એમ.ડી. પરાક્રમસિંહજી જાડેજા આ અભિયાન અંગે માર્ગદર્શન આપી લોકોને જાગૃત કરવા માહિતી પ્રદાન કરનાર છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર કોરોનાથી મૂકત રહ્યો હતો. પરંતુ અચાનક છેલ્લા થોડા દિવસોથી ઘણા કોરોનાના કેસો નોંધાયા છે. આમ કેસોની સંખ્યા વધતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં હવે જિલ્લાના કોઈ પણ ગામમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તે વ્યક્તિના પરિવારજનોએ ફરજીયાત પણે તાત્કાલિક ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. જો પરિવારજનો ગ્રામ પંચાયતને જાણ નહિ કરે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. તેવું જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જિલ્લા વાસી જોગ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં ગ્રામ્ય…
Read Moreલાઠી તાલુકાના નારાયણનગર માં આશાવર્કર બહેનોની ઉમદા કામગીરી
લાઠી, કોવિડ- 19 અંતર્ગત નારાયણનગર માં લોકડાઉન દરમિયાન આરોગ્ય વિભાગની સુંદર કામગીરી સાથે બહારગામ થી આવેલ અત્યાર સુધીમાં ટોટલ કુલ 198 લોકોને હોમ કોરોનટાઈન કરેલ જેમાં હાલ માં 49 લોકો હોમ કોરોટાઈન ની તારીખ નીચે છે. જેમાં ચાવંડ p.h.c.(સબ સેંટર ) નીચેના ડૉક્ટર સિંઘ અને તેમના સ્ટાફ દ્વારા નારાયણનગર માં આશાવર્કર બહેનો ( સોનલબેન સુપર વાયઝર ) અને આશાવર્કર( પ્રભાબેન ઉર્ફે હંસાબેન ચૌહાણ ) તથા ગીતાબેન ગઢવી તેમજ વનીતાબેન ચૌહાણ ઉપરોક્ત તમામ આશાવર્કર બહેનો દ્વારા નારાયણનગર માં સતત પોત પોતાના વિસ્તાર માં ઘરે ઘરે જઈ ને કોરોના જેવી મહામારી વચ્ચે…
Read More