રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં ઉપસ્થિતિ સૌને પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારી અંતર્ગત વિવિધ મુદ્દે સૂચન કર્યા હતા. અને સરકાર અને ભાજપા દ્વારા કોરોનાને માત આપવા માટે લેવાયેલ અસરકારક પગલાં અને રાહત કાર્યો અંગેની સાચી અને સચોટ માહિતી મીડિયાના માધ્યમથી જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ જણાવ્યું હતું કે જનતા સાથે જોડાવા માટેની મહત્વની કડી મીડિયા છે. જનતા સુધી મીડિયાના માધ્યમ કી સાચી માહિતી પહોંચાડવી તે આપણું કર્તવ્ય છે. આ સંકટના સમયમાં આપણે સૌ ડિજિટલ માધ્યમો…
Read MoreDay: May 14, 2020
રાજકોટ શહેર મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચના
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત ન બને તે માટે રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કરાયેલી તાકીદના પગલે મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની ટીમ દ્વારા અગમચેતી અને તકેદારી રાખવા કરેલી સુચનાના પગલે જેલમાં રહેલા કાચા અને સજા ભોગવતા તમામ કેદીઓને સંક્રમિત ન થાય તે અંગે જેલના દવાખાનામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર આર.આર.શર્મા, અશોક કાનાણી અને હેમા તલવેલકર અને પેરા મેડિકલ સ્ટાફ, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, ઇસીજી સ્ટાફ, ટેકનિશીયન સ્ટાફ, એકસ-રે ટેકનિશીયન સ્ટાફ દ્વારા કરાયેલી કામગીરીને સમજ આપી હતી. તમામ કેદીઓનું સ્ક્રીનીંગ કરવામાં…
Read Moreમાનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ભારત પર સંવાદ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૪.૫.૨૦૨૦ ના સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસની સંક્રમણના કારણે લોકડાઉન.૪ ના પગલે આજે બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ભારત પર સંવાદ. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreગોંડલ આશાપુરા ચેકપોસ્ટ પર ત્રણ ગુણી સોપારી લઈને પસાર થતાં બે સગાભાઈ ઝડપાયા અને પોલીસે ઇકો કાર સાથે બંને ભાઈઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી…..
ગોંડલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે છાના ખૂણે સોપારી તમાકુ નો જથ્થો સંગ્રહ કરવા કેટલાક કાળાબજારિયાઓ એ કમર કસી હોય ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારી ના જથ્થા સાથે ધુડશીયાના બે સગા ભાઈઓ ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરતા કાળાબજારીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એનવી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજા ને પુરપાટ ઝડપે દોડી ને આવી ઊભી રહેલ ઇકો કાર GJ03JR5490 ઉપર શંકા જતા તેની તલાસી લેતા તેમાંથી હાલના…
Read More