કાલાવડ, કાલવડના કુંભનાથ પરા માં રેહતા અજીમભાઇ ડોડિયા ની પુત્રી અરવા એ ચાર (4) વર્ષની નાની ઉંમરમાં કપરી ગરમીમાં રમજાન માસનો સૌથી અહમ ગણાતો 27મો રોજો રાખી અલ્હાની બંદગી કરી હતી. અલ્હા આ માશૂમ બાળા અરવા ના કરેલ રોજા ને સ્વીકારે એવી પરિવાર જનોએ અપેક્ષા રાખેલ હતી. સાથે સમાજ માં આ નાની બાળા આસ્થાનું પ્રતિક સમાન બની હતી.
Read MoreDay: May 24, 2020
પી.એસ.આઇ એ.આર.ડામોર દ્વારા ડેડિયાપાડા દુકાનદારો ને કાયદા ના પાઠ ભણાવ્યા
ડેડિયાપાડા, કોરોના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા માટે ગુજરાત સરકાર તથા ભારત સરકાર ની ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય ના ઝૉન માં દુકાનો ,એકમો અને ઉદ્યોગો ખુલ્લા રાખવાનો સમય સવારે ૮.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી નો રાખવામાં આવ્યો છે , પરંતુ દેડીયાપાડા ના ૧૧ વેપારીઓ ભાન ભૂલ્યા કે છૂટછાટ સરકારે આપી છે કોરોના એ નહિ અને સાંજ ના ૪.૦૦ વાગ્યા પછી પણ દુકાનો ખુલ્લી રાખતા દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. એ.આર.ડામોર તથા સ્ટાફ ને પેટ્રોલિંગ માં હતા એ દરમ્યાન સાંજ ના ૪.૦૦ વાગ્યા પછી પણ કેટલીક દુકાનો ખુલી…
Read Moreડેડીયાપાડા ખાતે પોલીસ અધિકારીઓએ એ કર્યું સરાહનીય કામગીરી …….
ડેડીયાપાડા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજપીપલા નાઓએ ડેડીયાપાડા પોલીસ ને પત્ર પાઠવી જણાવેલ કે ખૂપર બોરસણ ગામ તા. ડેડીયાપાડા નું બાળક રાજપીપલા ખાતે આવેલ બાળ સંભાળ ગૃહ માં રહે છે. જેને સંકલિત બાળ સુરક્ષા યોજના અંતર્ગત કૌટુંબિક પુનઃ સ્થાપન અર્થે જિલ્લા બાળ સુરક્ષા એકમ નેમદા દ્વારા સ્પોનસરશિપ યોજના હેઠળ ઘરે તબદીલ કરવામાં આવેલ છે. સદર બાળક ની વિધવા માતા ને કૌટુંબિક મતભેદ ના કારણે કુટુંબીઓ દ્વારા જ પરેશાન કરવામાં આવે છે અને આ બાળક કાળજી અને રક્ષણ ની જરૂરિયાત વાળું હોઇ જેથી બાળક સાથે કોઈપણ પ્રકારની મારઝૂડ કે સતામણી ન…
Read Moreમુંબઈ થી આવેલા લોકો ને ધારી ખાતે કોરોન્ટાઈન કરવામાં આવ્યું
ધારી, કોરોના વાઇરસ મા મુંબઈ થી વતન આવેલા ૧૩૦ લોકો ને કોરોન્ટાઈન કરવામાં આવ્યું. આ સમયે કોરોંટાઈન કરેલ લોકોને જમવાની વ્યવસ્થા ધારીનાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું. જેમાં જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, મુકેશભાઈ રૂપારેલ, જીગ્નેશગીરી ગોસાઈ, જીતુભાઈ પાઘડાલ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreરમઝાન ઇદ ના અનુસંધાને ઝાલોદ મુસલમાન ઘાંચી પંચ દ્વારા સમાજ ને નમ્ર અપીલ
ઝાલોદ, દેશ આખા માં કોરોના મહામારી ચાલી રહી છે અને લોકડાઉન નો ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે અને સરકારના સૂચન મુજબ કોઈ પણ પ્રકાર ના ધાર્મિક કાર્યક્રમો પર પણ પાબંદી લગાવેલી છે. મુસ્લિમો નો પવિત્ર રમઝાન માસ હવે પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે ઇદ ને અનુલક્ષી ને ઝાલોદ મુસલમાન ઘાંચી સમાજ પંચ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ વખતે ઇદુલ ફિત્ર ની નમાઝ ઇદગાહ માં ભેગા મળી પઢી શકાય તેમ ના હોય બધા લોકો પોત પોતા ને ઘરે જ રહી નમાઝ અદા કરે. જેવી રીતે લોકડાઉન જાહેર થયુ…
Read More