મુંબઈ થી આવેલા લોકો ને ધારી ખાતે કોરોન્ટાઈન કરવામાં આવ્યું

ધારી,

કોરોના વાઇરસ મા મુંબઈ થી વતન આવેલા ૧૩૦ લોકો ને કોરોન્ટાઈન કરવામાં આવ્યું. આ સમયે કોરોંટાઈન  કરેલ લોકોને જમવાની વ્યવસ્થા ધારીનાં આગેવાનો દ્વારા કરવામાં આવ્યું.

જેમાં જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, મુકેશભાઈ રૂપારેલ, જીગ્નેશગીરી ગોસાઈ, જીતુભાઈ પાઘડાલ દ્વારા કરવામાં આવી હતી.

 

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment