જામનગર નવાનગર બેન્ક સ્ટાફ સોસાયટી દ્વારા રાશન કિટ નુ વિતરણ

જામનગર, નવાનગર કો – ઓપ. બેન્ક લિમિટેડ રણજીત નગર ના મેનેજર અજય આર. શેઠ ના મુજબ કિટમાં ૫ કિલો ઘઉં નો લોટ, ૨ કિલો ચોખા, ૨ કિલો ખાંડ, ૧ કિલો તુવેર દાળ, ૧ કિલો મગ દાળ ….આ પ્રમાણે ૪૪ કિટો બનાવી જરૂરતમંદ લોકો ને…. વિતરણ કરવામાં આવ્યું . અને નવાનગર કો.ઓપ બેન્ક લિમિટેડ ના બઘા સ્ટાફ સેનેટાઈઝર થી હાથ સાફ કરી અંદર આવે છે. આજ રીતે બેન્ક ના ખાતા ધારકો માટે પણ સુરક્ષા દળો દ્વારા સેનેટાઈઝર થી હાથ સાફ કરાવી લોકો વચ્ચેનું સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવે છે. મેનેજર અજયભાઈના…

Read More

કેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતા ઓ ના સહયોગ થી કેશોદ માં સમસ્ત જ્ઞાતિ જનો ને રાસન કીટ નું વિતરણ કરવામાં આવ્યું

કેશોદ, કેશોદ માં મુસ્લિમ સમાજ સમાજ ના દાતાશ્રીઓ તરફ થી કેશોદ ના તમામ જ્ઞાતિ ના જરૂરિયાત મંદ લોકો ને લોકડાઉન સંદર્ભે 700 જેટલી રાસન કીટ નું વિતરણ કર્યું હતું. જે તમામ કિટો કેશોદ ના મુસ્લિમ સમાજ ના દાતાશ્રી ઓ ના સહયોગ થી વિતરણ કરવામાં આવેલ હતી, તેમજ હાલ માં રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે કેશોદ ના મુસ્લિમ સમાજ ના જરૂરિયાત વાળા લોકો ને હાલ 250 જેટલી કિટો વિતરણ કરવામાં આવેલ હતી. જેમાં કુલ 20 જેટલી વસ્તુ જે નીચે મુજબ ના માલ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ઘઉં. ૫ કિલો,…

Read More

રાજકોટ શહેર જાહેરમાં થૂંકનારા B.J.P. ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મનપાએ ૫૦૦નો દંડ ભર્યો

રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ અરવિંદભાઇ રૈયાણી રાજકોટના કોર્પોરેટરની સાથે સાથે પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. પોતાના આવા વર્તનને કારણે તેઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. હાલ કોરોનાને પગલે લોકડાઉનને કારણે ફસાયેલા લોકો માટે અરવિંદ રૈયાણી ૩ રાહતના રસોડા પોતાના વિસ્તારમાં ચલાવે છે. ત્યારે પોતાના રાહતના રસોડામાં કામ દરમિયાન જ તેઓ માવો ખાઇને થૂંકયા હતા. તેમની આવી હરકતનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. વિડિયો વાયરલ થતા લોકોએ તેમના પર ફિટકાર વરસાવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે તંત્ર અને નાગરિકો દ્વારા અનેક…

Read More

રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં ૫૮ વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લામાં નાના મવા રોડ પાસે ભીમનગરમાં રહેતા નરશીભાઈ પરમાર ઉ.૫૮ નામના વણકર પ્રૌઢએ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં રૂમાલથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ગઈ કાલે પત્નીએ તે હેરાન કરતા હોવાની ફરિયાદ કરતા પોલીસે ૧૫૧ મુજબ અટકાયત કરી હતી. ત્યારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. આ વ્યક્તિએ ગળેફાંસો ખાતા પોલીસમાં ચકચાર મચી ગઈ હતી. આ અગાઉ પણ આધેડને છેડતીના ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં પરપ્રાંતીય મજુરોની પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના

રાજકોટ , રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ પરપ્રાંતીય મજુરોની પ્રથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેન યુપી જવા રવાના. રાજકોટ થી યુપીના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સાથે મળી કરવામાં આવી વ્યવસ્થા. પ્રથમ ટ્રેનમાં ૧૨૦૦ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા. મેડિકલ ચેકઅપ કરી શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા. ટ્રેનમાં સોશિયલ ડિસ્ટનસિંગ ઝળવાઈ રહે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકો ને ટ્રેન માં સાથે પાણી અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. રાજકોટ ના કાનુડા મિત્ર મંડળ એ મજૂરોને વતન મોકલવા ખર્ચ આપવામાં આવ્યો. ૮.૭૦ લાખ રૂપિયા…

Read More