વલસાડ ના આદિવાસી અગ્રણીઓ દ્વારા કપરાડાના અંતરિયાળ વિસ્તાર મા કીટ વિતરણ તથા કોવીડ -19 ની માહિતી આપી

વલસાડ, હાલ કોરોનાની મહામારી મા 2જા રાઉન્ડનું લોક ડાઉન 3 તારીખ સુધી લંબાવવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય તથા દેશ મા કોરોના કેસમાં વધારો અને પરિસ્થિતિ જોતા લોકડાઉન 17 મેં સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે આમ રોજ કામ કરીને પેટિયું રડીને ખાનારા ગરીબ આદિવાસી પરિવારોની હાલત ગંભીર બની છે. ત્યારે આવી પરિસ્થિતિમા અવાર નવાર અનેક સંસ્થાઓ તથા સંગઠનો આગળ આવ્યા છે. આમ એવાજ એક સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત વલસાડ – યુનિટ 2 વલસાડ ધરમપુર કપરાડા ની ટીમ દ્વારા માંડવા ઓઝરડા દિક્ષલ, નારવડ વડસેટ 116 જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાળ-ચોખા,…

Read More