રાજ્કોટ, જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. અને જ્યારે સરકાર દ્વારા જાહેરમાં થૂંકનારાઓ સામે દંડની જોગવાઈ કરી છે. જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસનના બંધાણીઓ છે. અને તેવો પાન મસાલા ખાઈને થૂંકવાની ટેવ ધરાવતા હોઈ છે. ત્યારે આવા લોકો માટે ખાસ એક ડિસ્પોઝેબલ ગ્લાસ બનાવવામાં આવ્યો છે. જ્યારે રાજકોટની એક કંપની રોજર મોટર્સ દ્વારા એક ખાસ પ્રકારનો ડિસ્પોઝેબલ ગ્લાસ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં અવનવા અત્યાધુનિક મશીનો બનાવવા માટે આગવું નામ…
Read MoreDay: May 20, 2020
રાજકોટ શહેરને ગાર્બેજ ફ્રી સીટી રેન્કિંગમાં ૫ સ્ટાર સ્થાન પ્રાપ્ત કરેલ…..
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ને સ્ટાર રેટિંગ પારદર્શિતા કરવા માટે એક મજબૂત ચકાસણી પદ્ધતિ દ્વારા સપોર્ટેડ છે. કુલ ૪ સ્ટાર રેટીંગ આપવામાં આવેલ છે. એમા ૧-સ્ટાર, ૩-સ્ટાર, ૫-સ્ટાર, ૭-સ્ટાર આપવામાં આવેલ છે. જેમાં ૭-સ્ટાર કોઇપણ શહેરને આપવામાં આવેલ નથી. રાજકોટ શહેર મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, તથા સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાર્બેજ ફ્રી સિટીનું સ્ટાર રેટીંગ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ દ્વારા શરૂ કરાયેલ એક પહેલ, શહેરોને એકંદર સ્વચ્છતામાં ક્રમશ સુધારણા સાથે, શહેરને ધીમે ધીમે…
Read Moreરાજકોટ શહેર મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા ‘આપ’ માં જોડાયા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રભારી અને દિલ્હીનાં કેબિનેટ મંત્રી ગોપાલરાયજી અને ગુજરાત પ્રદેશ કોર ટીમ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરીને જુદા જુદા ક્ષેત્રના ૨૧ જેટલા પ્રતિષ્ઠિત આગેવાનો એમનાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ મિટિંગમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરી અને રાજકોટ શહેર પ્રભારી અજીતભાઈ લોખીલ દ્વારા નવા જોડાનાર આગેવાનોને વિધિવત રીતે પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આગેવાન રાજભા ઝાલા કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. નૈમીસ પાટડીયા કે જે ઉપપ્રમુખ-શહેર કોંગ્રેસમાં જવાબદારી નિભાવી…
Read Moreરાજકોટ શહેર કફર્યુનો ભંગ કરી રાત્રે રખડવા નીકળેલા ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ કફર્યુનો ભંગ કરી રાતે લટાર મારવા નીકળેલા મનહર પ્લોટના પારસ ભરતસિંહ નકુમ, પ્રહલાદ પ્લોટના જીતેન્દ્ર ગોરધન પાટડીયા, રામનાથપરાના અજય અમૃતલાલ ગુજર, ગુરૂપ્રસાદ ચોકના નિરજ દેવદાસ કેવલાણી, નવાગામ આણંદપરના કિશોર ચોથાભાઇ ગધાદરા, નવાગામ સ્લમ કવાર્ટરના દશરથ ગોવિંદ કલોતરા, દેવનગરના મુકેશ મોમભાઇ ઝાપડા, શિવનગર લલિત ચંદુ કોબીયા, શ્રીરામ પાર્કના અરવિંદ લાખાભાઇ મકવાણા, રંગીલા સોસાયટીના હરસુખ કાળુ ડંડૈયા, ઉદય સોમલા ધાધલ, રમેશ સાદુલ દાહોટીયા, હનુ મેરામ સાટીયા, મામાવાડીના વિનોદ ગોવિંદ મકવાણા, કુવાડવાના વિક્રમ લાજા લામકા, શૈલેષ ધુધા લામકા, રાજેશ રાઘવ દુમાદીયા, અશોક મનજી વાજા, વિપુલ વિનુ ચાવડા,…
Read Moreરાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેપોમાં ૧૨ શેડ્યુલ, ગોંડલ ડેપોમાં ૧૨ શેડ્યુલ, જસદણ ડેપોમાં ૮ શેડ્યુલ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ૯ ડેપોમાં ૭૫ શેડ્યુલ બસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ ડેપોથી આજે સવારે એસ.ટી બસ સેવા શરૂ થઇ ગઇ છે. સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી બસ સેવા શરૂ રહેશે. રાજકોટ થી લોધિકા, પડધરી, કોટડાસાંગાણી, ગોંડલ સહિતના તાલુકાઓની બસ ઉપડી રહી છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થઇ શકશે. હાલ રાજકોટ ડેપો દ્વારા અલગ અલગ સ્થળ ખાતે ૧૨ વાહનો દ્વારા સંચાલન કરવામાં આવશે. બસમાં સોશિયલ ડિસ્ટન્સ…
Read Moreજેતપુરમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઊંઘતો ઝડપાયો
રાજકોટ, જ્યારે લોકડાઉનના કારણે જેતપુરમાં દોઢ માસથી ફસાઈ ગયેલા અને નવાગઢ નજીક રહેતા રાજકોટના શ્રમિકો જ્યારે રવિવારની રાત્રે ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા. ત્યારે કોઈક અજાણીયા વ્યક્તિએ શ્રમિકની ૬ વર્ષની બાળકીનું અપહર કરીને દુષ્કર્મ આર્ચરિયુ હતુ. જ્યારે તેં બાળકીએ બુમાબુમ પાડતા તેમના માતાપિતા દોડી જતા તે નરાધમ ભાગવામાં સફળ રહીયો હતો. જ્યારે પોલીસે આજુ બાજુના સિસીટિવી કેમેરા ચેક કરતા ત્યારે અંધારામા એક શખસ ભાગી રહેલ સીસીટિવિમાં કેદ થય દેખાયો હતો ત્યારે પોલીસે સિસીટીવીના આધારે શંકાસ્પદ વ્યકિની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે દુષ્કર્મનો આરોપીને આજે બાજુના જ સાડીના કારખાનાની એક ઓરડીમાંથી…
Read Moreડેડીયાપાડા પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ને શ્રધ્ધાંજલી આપવામાં આવી
ડેડીયાપાડા, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એ.આર.ડામોર, પો.કો.મંગુભાઇ વસાવા, રાજેશભાઈ વસાવા, ધર્મેન્દ્ર ભાઈ વસાવા જેવા સ્ટાફ મિત્રો સહિત દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ શહેર ના કૃષ્ણનગર પો. સ્ટે.ખાતે ફરજ બજાવતા હે.કો. ભરતસિંહ સોમાજી ફરજ દરમિયાન કોવિડ-૧૯ થી સંક્રમિત થયાં હતાં તો ત્યારબાદ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ની સૂચના થી સ્વર્ગસ્થ કોરોના વોરિયર ને ૨ મિનિટ મૌન પાળી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માં આવી. રિપોર્ટર – વિશાલ પટેલ,દેડીયાપાડા
Read Moreરાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેક્ટર કમેચારીઓનું S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર એ.ડીવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર તથા કમેચારીઓને S.N.K. સ્કુલના ભૂલકાઓ દ્વારા સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. D.Y.S.P. શિવરાજસિંહ ગોહિલ, P.I..સી.જે.જોષી,. P.I.એસ.એન.ગડુ, P.S.I. જે.એમ.ભટૃ , S.I. જે.કે.મહેતા તેમજ હોમગાર્ડ હેતલબા.આર.બારડ તેઓની લોકડાઉન દરમિયાન દૈનિક કામગીરી સંદર્ભે એરપોર્ટ રોડ પર આવેલ રૂચી બેંગ્લોજ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન S.N.K સ્કુલમાં અભ્યાસ કરતા ૧૨ જેટલા નાના બાળકો ભૂલકાઓ દ્વારા સમગ્ર ટીમને સેલ્યુટ કરી. પુષ્પ વર્ષા કરી. સમગ્ર પોલીસ ટીમનો જુસ્સો વધાર્યો હતો. આ પ્રસંગે સામાજિક નાગરિક અને ફરજ પરના પોલીસ અધિકારીઓ અભૂતપૂર્વ પ્રેમ નું અનેરૂ દ્રશ્યો સર્જાયા…
Read Moreરાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી પાન-મસાલાના ગલ્લાઓ તેમજ એજન્સીઓ પર લોકોની લાંબી લાઈનો લાગી છે, કલેકટર રેમ્યા મોહન નારાજ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન-૪.૦ ની છૂટછાટનો દુર ઉપયોગ કરતા નજરે પડ્યા. ત્યારે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન નારાજ થતા જોવા મળ્યા કલેકટર રોષ ઠાલવતા કહ્યું કે, લોકો સોશિયલ ડિસ્ટટન્સનું પાલન નથી કરી રહ્યા. લોકો ખરીદી માટે ટોળા કરી રહ્યા છે. ઘણા ખરા લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળી રહ્યા છે. દુકાન ખુલ્યા પહેલા જ લોકની ભીડ એકઠી થયેલ જોવા મળી. તેમજ નિયમોનું ઉલંઘન કરી રહ્યા છે. જો આવું જ રહેશે તો રાજકોટને બંધ કરવાની નોબત આવી જશે. ત્યારે કલેકટરે લોકોને આવી કપરી પરિસ્થિતિમાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ…
Read Moreરાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં પોતાની ફરજ દરમીયાન હેડ.કો.ભરસિંહજી સોમજી કોરોના સંક્રમણથી થયું અવસાન. રાજકોટ પોલીસ દ્વારા હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ અપાઈ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને લઈને પોલીસ કર્મચારીઓ પોતે પોતાની અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર જાહેર જનતાની સુરક્ષા કરી રહીયા છે. ત્યારે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ભરતસિંહજી સોમજી કે જેઓ પોતાની ફરજ જાહેર જનતા માટે ખુબજ નિષ્ઠાથી બજાવેલ અને કોરોના વાયરસ અંગે પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણના કારણે તા.૧૮/૦૫/૨૦૨૦ ના રોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું. જેથી આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે રાજકોટ પોલીસ દ્વારા તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે બે…
Read More