રાજકોટ, રાજકોટ શહેર માં દરરોજ રાત્રે ૧ થી ૪ શેરીઓમાં રહેતા લગભગ ૧૦૦ થી પણ વધારે શ્વાન ની સેવામાં છેલ્લાં ૩ વર્ષથી દુધ, બ્રેડ, રોટલા, રોટલી જમાડવાની સેવાં અવીરત પણે ચાલું છે, જે કોઈ ને આ સેવામાં લાભ આપવો હોય તે દાતા એ નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો. અથવા જો કોઈ દાતાશ્રી ને શ્વાનને દુધ પીવડાવવું હોય તો તે નીચે જણાવેલ સરનામે પોતાનું દાન આપી શકે છે. સરનામું :- ‘ગોવિંદભાઈ દુધવાળા, રૈયાધાર, રામાપીર ચોકડી થી ઉપર, અથવા અનુકૂળતાએ આં નંબર પર સંપર્ક કરશો. તેજસ જોશી : ૯૯૨૫૮૦૦૩૨૧ રિપોર્ટર :…
Read MoreDay: May 12, 2020
નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ગામ ખાતે સરકારી હોસ્પિટલ માં નર્સિસ દિન ની ઉજવણી
દેડીયાપાડા, ૧૨ મી મે ,”આંતરરાષ્ટ્રીય નર્સિસ દિન તરીકે ઉજવવા માં આવે છે ત્યારે દેડીયાપાડા ના સરકારી હોસ્પિટલ માં નર્સિસ દિન ઉજવવા માં આવ્યો. આ નિમિત્તે દેડીયાપાડા ૧૦૮ એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવતા નર્સ સ્ટાફ ને સન્માનિત કરવા માં આવ્યા. આધુનિક સમય માં એક નર્સ ની ભૂમિકા અને નર્સ નું મહત્વ દરેકે સમજવું અને જાણવું જરૂરી છે. અને એક ઉદ્દેશ થી તેમની સેવાઓ ને ઉચિત સન્માન આપવા માટે ૧૨ મી મે જન્મેલા નર્સ ફ્લોરેન્સ નાઇટિંગલ ની યાદ માં આ દિવસ મનાવાય છે. નર્સ નું મહત્વ શું છે?…
Read Moreઢસા જંકશન ખાતે થેલેસેમિયા દર્દીઓ માટે રક્તદાન કેમ્પ
ઢસા ગઢડા તાલુકા ના ઢસાજં. ખાતે સ્વ.વિજયભાઈ કટારિયાની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે કટારીયા પરિવાર દ્વારા થેલેસેમિયા ના દર્દીઓ માટે બ્લડ બેંક ના સહયોગ થી ઢસા જં. નાડોદા રાજપૂત સમાજની વાડી માં તા.૧૩/૫/૨૦૨૦ ને બુધવારે સવારે ૮ થી ૧૨ દરમિયાન રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. સ્વેચ્છીક રક્તદાન કરવા ઈચ્છતા રક્તદાતાઓ એ વિવેકભાઈ કટારીયા મો-૯૮૯૮૫૮૫૮૯૮ અને વિરલભાઈ કટારીયા મો-૯૪૨૬૫૬૫૦૩૬ નો સંપર્ક કરવા કટારીયા પરિવાર દ્વારા રક્તદાતાઓને અનુરોધ કરાયો છે. રિપોર્ટર : આસિફ રાવાણી
Read Moreકેશોદ ત્રિલોક પરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા…..
કેશોદ , કેશોદ ત્રિલોક પરા વિસ્તારમાં યુવાને કરી આત્મહત્યા કેશોદ માં તાલાલા થી કાપડની ખરીદી કરવા આવેલ યુવાન નો ગળા ફાસો ખાઈ કર્યું મોત વાલુ કેશોદ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક ને પીએમ અર્થે કેશોદ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો મૃતક રમેશ ગિરી પ્રેમગીરી ઉંમર વર્ષ ૪૦ કોઈ અગમ્ય કારણોસર કરી આત્મહત્યા વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટ : જગદીશ યાદવ જૂનાગઢ
Read Moreદાહોદ જિલ્લામાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ જેટલા બાળકો સહિત કુલ ૧૨૮૧ પરપ્રાંતીયોએ દાહોદથી વિશેષ ટ્રેનમાં તેમના વતન રવાના કરાયા
દાહોદ, દાહોદ જિલ્લામાંથી લોકડાઉનને કારણે દાહોદમાં ફસાઇ ગયેલા ઉત્તર પ્રદેશના ૧૧૮૧ પ્રવાસી શ્રમવીરોને તેમના ૧૦૦ જેટલા બાળકો સાથે આજે સાંજે ટ્રેનમાં બેસાડી અલીગઢ સુધી રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસ સામેની તકેદારી રાખી આ શ્રમવીરોને રવાના કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની જાહેરાત બાદ ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી શ્રમિકોએ પલાયન કર્યું હતું. આ શ્રમિકો દાહોદ ખાતે આવી ચઢતા સરકારના નિર્દેશો પ્રમાણે અહીં જ રોકી દઇ સાત જેટલા સ્થળોએ આશરો આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં બનાવવામાં આવેલા આ સાત શેલ્ટર હોમ્સમાં શ્રમિકોને રાજ્ય સરકાર દ્વારા ભોજન-નાસ્તા સહિતની સુવિધા આપવામાં…
Read Moreરાજકોટ શહેર યુનિવર્સિટીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે રૂા.૧૮ કરોડના બાંધકામ શરૂ કરાશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના કલેકટર રેમ્યા મોહન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાંધકામ શરૂ કરવા મંજૂરી મળી છે. અને થોડા દિવસોમાં જ સિન્ડીકેટની બહાલી બાદ યુનિવર્સિટીના બાંધકામો પુરા સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે શરૂ કરવામાં આવશે. રૂા.૧ કરોડના ખર્ચે વુમન્સ યોગા હોલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. આ માટે સરકારે ૨૦૧૭માં ગ્રાન્ટ મંજૂર કરી હતી. આંકડાશાસ્ત્ર ભવનના સેમીનાર હોલમાં રૂા.૬.૨૨ લાખના ખર્ચે રિનોવેશન કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને એસ્ટેટે બહાલી આપી છે. તેમજ ન્યુ કમ્બાઈન્ડ લેબોરેટરી રૂા.૧૯ લાખના ખર્ચે બનાવવામાં આવશે. રૂા.૩.૨૫ કરોડના ખર્ચે સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. રૂા.૩.૪૫ કરોડના…
Read Moreજામનગરના પત્રકાર અને જાણીતા ફોટોગ્રાફર નો કૉરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતા પત્રકાર આલમમાં ખળભળાટ
જામનગર, જામનગરના પત્રકાર અને જાણીતા ફોટોગ્રાફર તેમજ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનો કોરોના નો પોઝિટિવ રીપોર્ટ આવતા પત્રકાર આલમ માં તેમજ રાજકીય વર્તુળમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જેઓને હાલ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહિલા કોર્પોરેટર ની સારવાર કરાવીને જામનગર પરત ફર્યા પછી હોમ ક્વૉરેન્ટાઈન કરાયા પછી તેઓનો કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરના પત્રકાર અને જાણીતા ફોટોગ્રાફર જગતભાઈ રાવલ નો આજે કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવતા પત્રકાર આલમમાં ભારે ચહલપહલ મચી ગઇ હતી. જેઓના પત્ની ડિમ્પલબેન રાવલ કે તેઓ જામનગર ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર…
Read More