રાજકોટ ખાતે દરરોજ 100 થી પણ વધારે શ્વાન ને જમાડતા દાતાઓ …..

રાજકોટ,

રાજકોટ શહેર માં દરરોજ રાત્રે ૧ થી ૪ શેરીઓમાં રહેતા લગભગ ૧૦૦ થી પણ વધારે શ્વાન ની સેવામાં છેલ્લાં ૩ વર્ષથી દુધ, બ્રેડ, રોટલા, રોટલી જમાડવાની સેવાં અવીરત પણે ચાલું છે, જે કોઈ ને આ સેવામાં લાભ આપવો હોય તે દાતા એ નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવો. અથવા જો કોઈ દાતાશ્રી ને શ્વાનને દુધ પીવડાવવું હોય તો તે નીચે જણાવેલ સરનામે પોતાનું દાન આપી શકે છે.

સરનામું :- ‘ગોવિંદભાઈ દુધવાળા, રૈયાધાર, રામાપીર ચોકડી થી ઉપર,

અથવા

અનુકૂળતાએ આં નંબર પર સંપર્ક કરશો.
તેજસ જોશી : ૯૯૨૫૮૦૦૩૨૧

રિપોર્ટર : વિરાજસિંહ ડોડીયા, રાજકોટ

Related posts

Leave a Comment