જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નોવેલ કોરોના કોવિડ.19 અન્વયે Q.R.T. ટીમ ન.19 જોડિયા તાલુકા માટે ની ટીમ નો હુકમ કરવામાં આવ્યૂ

જામનગર,

જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.23.03.2020 થી નોવેલ કોરોના કોવિડ.19 અન્વયે Q. R. T.. ટીમ ન..19 જોડિયા તાલુકા માટે ની ટીમ નો હુકમ કરવામાં આવેલ છે. જેમાં (૧) એમ. ડી.દવે (નાયબ મામલતદાર) કચેરી જોડિયા (૨) બી.કે.ગોધાણી.(T. M. P. S.) બ્લોક હેલ્થ કચેરી જોડિયા (૩) સી. કે. જાડેજા (A S I) પોલીસ સ્ટેશનમાં જોડિયા ટીમમાં સામીલ કરેલ છે.

આ Q R T.. ટીમ દ્વારા જોડિયા તાલુકાના કુલ.39 ગામોમાં 1349 માણસોને બહાર ગામથી અન્ય રાજ્ય માંથી આવેલ માણસોને હોમ ક્વોરન્ટIઈન કરવામાં આવેલ છે. તેમજ તા.24.03.2020 થી હાલ સુધી તમામ ક્વોરન્ટાઈન માણસોને ફ્લો અપ કરવામા આવેલ છે. તેમજ નોવેલ કોરોનાં કોવિડ.19 અન્વયે તકેદારી ના પગલાં લેવા માટે માણસોને સમજૂત કરવા તથા હેલ્થ એજ્યુકેસનની કામગીરી કરવામાં આવેલ છે. ઉક્ત Q R T ની ટીમે હાલે જોડિયા તાલુકામાં કાર્યરત છે.

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment