બોટાદના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે આજે “વિશ્વાસથી વિકાસયાત્રા” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વીરાણીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૧ મી ઓક્ટોબર, ૨૦૨૨ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે બોટાદના નાનાજી દેશમુખ ટાઉન હોલ ખાતે “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત જિલ્લાકક્ષાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકાર તરફથી આગામી તા.૨૧ મી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે ત્યારે બોટાદ વાસીઓને “વિશ્વાસથી વિકાસયાત્રા” અન્વયે રૂ.૮.૯૯૫ કરોડની રકમનાં જનહિતલક્ષી પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ મળશે જેમાં ૯ ખાતમુહૂર્ત અને ૧…

Read More

સાયકલ મારી સરરર જાય, ટ્રીન-ટ્રીન ટોકરી વગાડતી જાય

હિન્દ ન્યુઝ, બોટાદ “શાળાથી મારું ઘર પાંચ કીમી દુર છે, જેથી મારે શાળાએ પહોંચવામાં ખૂબ તકલીફો થતી, ઘણીવાર ઓટોરિક્ષા ન મળવાને કારણે ચાલીને આવવું પડતું જેથી હું શાળાએ સમયસર પહોંચી ન શકતી પરંતુ હવે સરસ્વતી સાધના યોજના હેઠળ મને સરકાર તરફથી સાયકલ મળવાને કારણે હું સમયસર શાળાએ પહોંચી શકીશ, અને મારા અભ્યાસનો સમય પણ નહિં બગડે આ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, આ સાયકલ મળવાથી હું ખૂબ ખુશ છું.” આ આનંદ, ઉમંગ અને ઉત્સાહથી છલકાતાં શબ્દો છે બોટાદની ધોરણ-9ની વિદ્યાર્થીની નિરાલી મારુનાં. તાજેતરમાં જ સરકાર દ્વારા સરસ્વતી…

Read More

પશુપાલકો માટેની સાઈલોપીટ બાંધકામ યુનિટ બનાવવા માટેની યોજના જોગ

હિન્દ ન્યુઝ, બોટાદ પશુ ચિકિત્સા અધિકારીશ્રીની કચેરી,પશુ દવાખાના રાણપુર (૦૨૭૧૧-૨૩૮૧૪૪) દ્વારા રાણપુર તાલુકામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામો ચાંદરવા, મોટી વાવડી, જાળીયા, સંદરીયાણા, વેજલકા, ચારણકી, ગુંદા, બગડ, ખસ, બોડીયા તા. રાણપુરના ગામોના પશુપાલકોને NMSA યોજના અંતર્ગત જમીન ધરાવતા અને ઓછામાં ઓછા પાંચ દુધાળા પશુ ધરાવતા પશુ પાલકો માટે સાઈલોપીટ બાંધકામ યુનિટ બનાવવા માટેની સહાયકારી યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ઉપર મુજબના ગામોના પશુપાલકોએ ૧૦ દિવસમાં ઓફિસના સમય દરમિયાન સવારના ૮:૦૦ થી ૧૨:૦૦ અને બપોર બાદ ૩:૦૦ થી ૫:૩૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. ફોર્મ પશુ દવાખાના…

Read More

આયુષ્માન કાર્ડ -૨૦૨૨  અમે ગરીબ માણસ ક્યાં જઈએ -લાભાર્થી પૂજાભાઈ સુમરાભાઇ જેપાર

હિન્દ ન્યુઝ, ભુજ                 “અમે ગરીબ માણસ ક્યાં જઈએ બેન…!  જો સરકારે આ કાર્ડ  ના આપ્યું હોત તો અમારું શું થાત ? ! બીમારી ક્યાં કોઈને પૂછીને આવે છે બસ એ તો આવે છે…..” આ શબ્દો છે આયુષ્માન કાર્ડના લાભાર્થી પૂજાભાઈના….           ભુજ તાલુકાના નાગોર ગામના રાયધણપરના નિવાસી એવા તેઓ વધુમાં જણાવે છે કે,” આ દિવાળી એક વરસ અને ત્રણ મહિના થશે એ પહેલા અમને આ કાર્ડ મળેલું મારો નાનકો છોકરો ભુજથી સરકારી દવાખાનેથી લઈ આવેલો  તે અમારા જેવા ગરીબ માણસને આ મોટો ટેકો છે.         પૂજા ભાઈના ધર્મપત્ની જણાવે છે કે,” અમે…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગરના સિહોર ખાતે યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાના સિહોર ખાતેના નગરપાલિકાના મેદાન ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે અધ્યક્ષીય પ્રવચન કરતાં જણાવ્યું કે, સગવડતા અને સારવારનું બીજું નામ આયુષ્યમાન કાર્ડ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલું આયુષ્યમાન કાર્ડ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સમાજના તમામ વર્ગોને મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે અભિયાન રૂપે આ કાર્ડ હાથોહાથ વિતરણ કરવામાં આવી રહ્યું છે તે આનંદની વાત છે. આ અગાઉ પણ અનેક જરૂરિયાતમંદ છેવાડાના માનવીઓને…

Read More

પાલીતાણા ખાતે મહિલા સશક્તિકરણના કાર્યક્રમ દ્વારા કરાઇ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનીકેશન, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે સ્ત્રી સશક્તિકરણ અંગેનો વિશેષ કાર્યક્રમ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે યોજાયો હતો. નારી શક્તિની પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે સહાયરૂપ સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી સાથે માર્ગદર્શન તેમજ વિભિન્ન જનજાગૃતિ અભિયાનમાં મહિલાઓની સશક્ત ભૂમિકા અંગે માહિતીપ્રદ કાર્યક્રમ પાલીતાણાની અંકુર વિદ્યાલય તેમજ સ્વામી વિવેકાનંદ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને મહિલા સામાજીક આગેવાન શ્રીમતી ધર્મિષ્ઠાબેન દવેના અધ્યક્ષ સ્થાને પાલીતાણાની પટેલ બોર્ડિંગ કેમ્પસ ખાતે યોજાયો‌ હતો મહિલાઓની પ્રગતિ અને…

Read More

ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત ભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન નવેમ્બર માસમાં યોજાનાર છે. કચેરી ખાતે એન્ટ્રી આપનાર તમામ સ્પર્ધકો/સંસ્થાઓને જણાવવામાં આવે છે કે, ભાવનગર મહાનગરપાલિકાકક્ષા (શહેર) બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા. ૧૮/૧૧/૨૦૨૨ ના રોજ નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ, કાળિયાબિડ, ભાવનગર ખાતે યોજાશે જ્યારે ભાવનગર જિલ્લાકક્ષા (ગ્રામ્ય) બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા. ૧૯/૧૧/૨૦૨૨ ના રોજ નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ, કાળિયાબિડ, ભાવનગર ખાતે યોજાશે. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત,…

Read More

સિહોર તાલુકાની મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવતી પાલિતાણાની અભયમ ટીમ

હિન્દ ન્યુઝ, ભાવનગર ૧૮૧- મહિલા અભયમની ટીમ અણીના સમયે મહિલાઓને મદદ કરીને એક સુરક્ષિતતાનું વાતાવરણ પુરૂં પાડ્યું છે. અનેક મહિલાઓ માનસિક અને શારીરિક અત્યારચારમાંથી તેનાથી બચી શકી છે. આ ઉપરાંત જરૂરી કાઉન્સેલીંગથી અનેક ઘર તૂટતાં પણ બચાવી શકાયાં છે. આવાં જ એક કિસ્સામાં ભાવનગરના સિહોર તાલુકામાં એક મહિલાને તેમના પતિ હેરાન- પરેશાન કરતાં હતાં. જેથી તેણીનીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન નંબર અભયમ પર સંપર્ક કરી મદદ માંગી હતી. આ કોલનો ત્વરિત જવાબ આપતાં મહિલા અભયમની ટીમે ત્વરિત મહિલાની મદદે પહોંચી તેને પડતી ત્રાસદીમાંથી મુક્ત કરાવી હતી. આ અંગેની વિગતો એવી છે…

Read More

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોનગઢ વિવિધલક્ષી હાઇસ્કુલ(ગુરુકુળ) તેમજ દયાનંદ સરસ્વતી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પોક્સો એક્ટ અંગે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ એન.જી.ઓ. ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોનગઢ વિવિધલક્ષી હાઈસ્કુલ (ગુરુકુળ) તેમજ દયાનંદ સરસ્વતી ઉચ્ચતર, માધ્યમિક ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પોકસો એક્ટ અંગે માહિતી અને માર્ગદર્શન એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સિહોરના ચેરમેન એસ.કે. વ્યાસના આદેશને લઈ તેમજ સેક્રેટરી યશપાલસિંહ ગોહિલ, કશ્યપભાઈ બાબરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ સિહોર કાનૂની સેવા સમિતિના પી.એલ.વી. સિનિયર મેમ્બર હરીશભાઈ પવાર, આનંદભાઈ રાણા અને રાજેશભાઈ આચાર્ય દ્વારા પોકસો એક્ટ અંગે આ…

Read More

ભાવનગરના સેલાણા ગામનો બાળક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના સથવારે બોલતો અને સાંભળતો થયો

ભાવનગર ભાવનગરના સેલાણા ગામનો નાનકડો બાળક બાળપણથી જ સાંભળી શકતો નહોતો અને ન સાંભળી શકવાને કારણે તે બોલી પણ શકતો ન હતો. આ પરિસ્થિતિ તેના માતા પિતા માટે ખૂબ જ અકડાવનાર હતી. શું કરવું તે સમજાતું નહોતું. આ સમયે જિલ્લા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તેમની મદદથી આવ્યો અને તે દ્વારા તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટેની જરૂરી સમજણ સાથે તમામ મદદ કરવામાં આવી અને પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવ્યું. આ બાળકના પિતા દર્શનભાઈ રોહિતભાઈએ જણાવ્યું કે, મારું બાળક નાનપણથી જ સાંભળી શકવાની તકલીફ ધરાવતું હતું. બે- ત્રણ વર્ષ તેના…

Read More