વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ફાટકમુક્ત અભિયાન અંતર્ગત વેરાવળ શહેરમાં બે ઓવરબ્રિજનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનુ ભૂમિપૂજન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર અને નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વેરાવળ શહેરમા રેલ્વે ઓવરબ્રીજ બનતા લોકોના જાહેર જીવન પર ખુબજ સકારત્મક અસર થશે. જેમાં અવાર નવાર ટ્રેન આવતા જે કલાક કલાક ફાટક બંધ થતા હોવાની સમસ્યા રહેતી હતી તે સમસ્યાથી લોકોને…

Read More

શ્રી સોમનાથ મંદિર દિપાવલી પર્વ નિમિત્તે દિવળાઓથી ઝળહળી ઉઠ્યુ

હિન્દ ન્યુઝ, સોમનાથ ભક્તો માતા લક્ષ્મીની વિશેષ રંગોળી, વિશેષ લાઇટીંગ, મનમોહક શૃંગારના દર્શન કરી ધન્ય બન્યા ભારત દેશના વિવિધ પ્રાંતના ભક્તોએ ઘર બેઠા સોમનાથ મંદિર ખાતે જોડાઇ ઓનલાઇન લક્ષ્મી પૂજન કરેલુ હતું. અનેક ભક્તોએ ઓનલાઇન લક્ષ્મી પૂજનમા જોડાઈ ધન્યતા અનુભવી હતી.   શ્રી સોમનાથ મંદિર ખાતે દિપાવલી પર્વે કરવામાં આવતુ પરંપરાગત લક્ષ્મી પૂજન સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઈના હસ્તે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર, એક્ઝીક્યુટીવ ઓફિસર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More