ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રને ૯૮ ફિમેલ હેલ્થ વર્કર બહેનો, ૮ લેબોરેટરી ટેક્નિશિયન અને ૧૧ ફાર્માસિસ્ટ મળશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રોજગારી આપવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. તેમાંય આરોગ્ય સેવા કે જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સેવા છે. તેમાં સમયે સમયે ભરતી કરીને આરોગ્ય સેવાને દિવસેને દિવસે બળવત્તર બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી કરવામાં આવી છે. આ નવી ભરતીના કર્મચારીઓ માટેની નિમણૂંક માટેની તમામ પ્રક્રિયાઓ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ માટે આરોગ્ય ક્ષેત્રે થનાર ભરતીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલાં અને ભાવનગર જિલ્લાને ફાળવવામાં આવેલા ઉમેદવારોને ભાવનગર જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી…

Read More

ભાવનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર           ગુજરાત સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાગરીઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકોને હાથોહાથ પહોંચાડવાના સેવા યજ્ઞ તરીકે રાજ્યભરમાં બ કલ્યાણ મેળાઓ યોજાઇ રહ્યાં છે. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ જ શ્રેણીમાં ભાવનગર જિલ્લામાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષસ્થાને અટલ બિહારી બાજપેઈ, ઓપન એર થીએટર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી વર્ષઃ ૨૦૦૯થી ગરીબોના સશક્તિકરણ…

Read More

ભાવનગરની યશ કલગીમાં વધુ એક મોરપીંચ્છ ઉમેરાયું

નેશનલ ગેમ્સની જાન….ભાવેણાની શાન… હિન્દ ન્યુઝ, ભાવનગર ડ           ભાવનગરની યશ કલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. નેશનલ ગેમ્સની જાન અને ભાવેણાની શાન એવી ભાવેણાની દીકરી જાનવી મહેતાએ ૩૬ મી નેશનલ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને તેમના પરિવાર જ નહીં પરંતુ ભાવનગર જિલ્લા સાથે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાનવી મહેતા દેશ વિદેશજાયેલી વિદ તેણે ગુજરાતને બ્રોન્ઝ મેડલ આપવી અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતી એક સામાન્ય પરિવારની દીકરી એવી કુ.જાનવી મહેતા કે જેણે પોતાની નાની ઉમરમાં અનેક મોટી…

Read More

વાજપેયી બેન્કેબલ યોજના થકી મળી રોજગારીની ચાવી: નિકુલસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત લાભાર્થી શ્રી નિકુલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વાજપેયી બેન્કેબલ યોજના થકી તેઓ ટેક્સી ખરીદીને રોજગારી મેળવશે આમ તેમને આ યોજના થકી રોજગારીની ચાવી સરકાર દ્વારા આજરોજ આપવામાં આવી હતી તેવી અનુભૂતિ થઈ રહી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી નિકુલસિંહ ગોહિલ જણાવે છે કે તેઓ ધોધા તાલુકાના અવાણીયા ગામના વતની છે તેમને ડ્રાઇવિંગ આવડતું હતું પરંતુ બીજાની ગાડી ચલાવી પડતી હતી જેના લીધે મુશ્કેલી પડતી હતી અને રોજગારી માટે બીજા પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત…

Read More

સરસ્વતી સાધન સહાય યોજનાથી સાઇકલ મળતા સ્કૂલે જવામાં થતી અગવડતા થશે દૂર : રિંકલ બેન ડંભાળીયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ધો. ૯ માં અભ્યાસ કરતી વીધીઆ વિદ્યાર્થિની રીંકલબેન ડંભાળીયાને સરસ્વતી સાધન યોજના અંતર્ગત સાયકલ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વિતરણ કરવામાં આવી હતી ત્યારે રીંકલબેનનાં ચહેરા પર નવી સાયકલ મળવાની ખુશ દેખાઈ રહી હતી. ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રીંકલબેન ડંભાળીયાએ જણાવ્યું હતું કે માજીરાજ ગર્લ્સ સરકારી હાઈસ્કૂલમાં ધો. ૯ માં અભ્યાસ કરું છું. તેમજ આવતા વર્ષે ધો. ૧૦ માં આવીશ ત્યારે શાળાએ જવા તથા ઘેર આવવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હતી. આમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજના…

Read More

માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાય મળતા કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવા સક્ષમ બન્યો : મુકેશભાઈ મિસ્ત્રી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ખાતે યોજાયેલો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત મુકેશભાઈ મિસ્ત્રી સરકારની અપાર પ્રશંસા કરતા જણાવે છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તેમને સાધન સહાય મળતા તેમનામાં રહેલ કૌશલ્યને રોજગારીમાં પરિવર્તન કરવા માટે સક્ષમ બન્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત ભાવનગરના ફુલસરના નિવાસી મુકેશભાઈ મિસ્ત્રી ને ઈલેક્ટ્રીક એપ્લાયન્સ રીપેરીંગનું કામ આવડતું હતું પરંતુ સાધન સહાયના અભાવે તેઓ તે યોગ્ય રીતે કરી શકતા ના હતા ત્યારે સરકાર દ્વારા તેમને સાધન સહાય યોજનાનો લાભ મળતા તેમને ઇલેક્ટ્રીક એપ્લાયન્સ રીપેરીંગની કીટ મળી હતી અને હવે…

Read More

દેશને ઉન્નત ભવિષ્ય તરફ લઈ જવા માટે સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે : જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી

બોટાદ જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૨ હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન રાજ્યભરમાં કરવામાં આવ્યું છે. ત્યારે બોટાદમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને આજે જુના માર્કેટીંગ યાર્ડ, પાળીયાદ રોડ ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં બોટાદ જિલ્લામાં કુલ ૧૬,૧૩૮ લાભાર્થીઓને રૂ.૧૦૮ કરોડથી વધુની રકમની વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પૈકી જિલ્લા પંચાયતના પ્રમુખ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પ્રતિકરૂપે ૨૧ લાભાર્થીઓને મંચ પરથી સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, દેશના કર્મશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Read More

ભુજ તાલુકાના ગોડપર ગામે રૂ. ૧. ૫૦ કરોડના ખર્ચે બનનારા ૩.૧૦ કિમીના રોડનું વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભુજ તાલુકાના ગોડપર ગામે રસ્તાનું ખાતમુહૂર્ત વિધાનસભા અધ્યક્ષ ડો .નિમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અધ્યક્ષએ રૂ.૧. ૫૦ કરોડના ખર્ચે ભુજ તાલુકાના ગોડપર ગામથી ભારાસર સુધીના ૩.૧૦ કિમીના રોડનું  ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય એક દિવસીય જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવમાં ભાગ લઈને આશીર્વચન મેળવ્યાં હતાં.            આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી,  ગોડપર સરપંચ નારણભાઈ કાબરીયા, નાયબ કાર્યપાલક ઈજનેર બી.ડી.પ્રજાપતિ, મદદનીશ ઈજનેર.કે.એમ.પટેલ, સર્વ અગ્રણી શિવજીભાઈ, ભીમજીભાઇ જોધાણી, ડો.ભાવેશભાઇ  આચાર્ય,  રાજસ્થાન સરકારના પૂર્વ …

Read More

માનવ કલ્યાણ યોજના હેઠળ વાણંદકામની કીટ મેળવી આત્મનિર્ભરતા તરફ ડગ માંડતા જયેશભાઈ વાઘેલા

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યનાં છેવાડાનાં વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો પણ આત્મનિર્ભર બને અને પ્રત્યેક જરૂરિયાતમંદ વ્યક્તિને સ્વરોજગારી પુરી પાડવાનાં આશયથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે, ત્યારે બોટાદ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં માનવ કલ્યાણ યોજના હેઠળ સહાયનો લાભ મેળવી બોટાદનાં વતની જયેશભાઈ કાનજીભાઈ વાઘેલાએ પણ આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું, મારે રોજગાર માટે સહાયની ખૂબ જરૂરિયાત હતી, લોન લઇ શકું તેવી મારી પરિસ્થિતિ ન હતી ત્યારે આજે મને રાજ્ય સરકારનાં આ ગરીબ કલ્યાણ મેળા થકી માનવ…

Read More

હવે મારું રસોડું ધુમાડાથી નહિ ભરાઇ: ઉજ્જવલા યોજનાનાં લાભાર્થી નેહાબેન શેઠ

હિન્દ ન્યુઝ, બોટાદ ઉજ્જવલા યોજનાનો લાભ લઈ ગેસ કનેક્શન મેળવી ખુશખુશાલ થતાં બોટાદનાં વતની નેહાબેન શેઠ જણાવે છે કે, ગરીબ કલ્યાણ મેળામાં સરકાર તરફથી મને સહાય મળતા હું રાજ્ય સરકારની ખૂબ ખૂબ આભારી છું. આજે ગરીબ કલ્યાણ મેળામાં મને સરકાર દ્વારા ગેસનો ચુલો મળ્યો છે, આ યોજના અંતર્ગત મને ગેસનું કનેક્શન મળતાં હવે મારું રસોડું ધુમાડાથી નહિ ભરાઇ. પહેલાં મારે રસોઇ બનાવતી વખતે ખૂબ તકલીફો સહન કરવી પડતી હતી. પરંતુ હવે મને કોઇ મુશ્કેલી નહિં નડે. મારું કામ સરળ કરવા બદલ આપણાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો આભાર. આ યોજના થકી મારા…

Read More