અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરમાં 20 માર્ચ, 2023 વિશ્વ ચકલી દિવસ’ ની ઉજવણી વિના મૂલ્યે ચકલીઘરનું વિતરણ કરીને કરવામાં આવી હતી અને સાથે સાથે પાણીના કુંડા તથા ચણની ડીશનું પણ રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું આ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ચકલીઘર લેવા માટે વિતરણ સ્થળે આવ્યા હતા. જેમાં 840 જેટલા ચકલીઘરનું વિના મૂલ્યે અવતાર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. અવતાર ટ્રસ્ટ હર હંમેશ માટે જુદી જુદી પર્યાવરણીય પ્રવૃતિઓ કરીને લોકજાગૃતિના કામો કરી પર્યાવરણ ક્ષેત્રે લોકોને પ્રોત્સાહિત કરતી રહી છે.

તાલુકા બ્યૂરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment