હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ના કુવાતા ની સગીરાને ભગાડી જઈ 6 માસ સુધી ગોંધી રાખનાર રમેશભાઈ નારણભાઈ વણકર મોરવાડા વાળા ને 363 ના ગુન્હા માં 5 વર્ષ 366 ના ગુન્હામાં 7 વર્ષ 376 ના ગુન્હામાં 10 વર્ષ પોસ્કો એકટ મુજબ 10 વર્ષ પાંચ એલ મુજબ 7 વર્ષ એમ મળી કુલ 29 વર્ષ ની સજા અને દરેક ગુન્હામાં 5 હજારનો દંડ એમ કુલ 25 હજાર નો દંડ ફાટકારતી દિયોદર ની સેસન્સ કોર્ટ સજા આપતા કોર્ટમાં સ્નાતો છવાઈ ગયો હતો. દિયોદર પોસ્ટે ફર્સ્ટ ગુન્હા રજીસ્ટર નંબર 97/2015 ઇપીકો 376,363,366,તથા પોસ્કો એકટ 3સી,4,5-એલ…
Read MoreMonth: April 2021
મામલતદાર કચેરી લાખણી ખાતે કલેક્ટર પી.એસ.આઇ તાલુકા પ્રમુખ તેમજ લાખણી ના વિવિધ વેપારી એસોસીએશનોની મિટીંગ
હિન્દ ન્યૂઝ, લાખણી હાલમાં કોરોના સંક્રમણ વધેલ હોઇ, તે અનુસંધાને સંક્રમણ ને નિયંત્રણ માં લેવા માટે આજરોજ મામલતદાર કચેરી લાખણી ખાતે કલેક્ટર પી.એસ.આઇ તાલુકા પ્રમુખ તેમજ લાખણી ના વિવિધ વેપારી એસોસીએશનોની મિટીંગ રાખવામાં આવેલ. લાખણી તાલુકા માં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવા માટે ખુબ જ ઉકાણ પૂર્વક ચર્ચા વિચારણાં કરવામાં આવી. તમામ ચર્ચા વિચારણાના એને નક્કી કરવામાં આવેલ કે લાખણી મુકામે સવારે 8-00 થી બપોરે 2-00 વાગ્યા સુધી તમામ વેપાર ધંધા ચાલુ રહેશે અને 2-00 વાગ્યા પછી તમામ વહેપાર ધંધા બંધ રાખવાના રહેશે. શનિવાર, રવિવાર તમામ વેપાર ધંધા સંપૂર્ણ…
Read Moreજામનગરમાં ભરવાડ સમાજના દર્દીઓના સગાને રહેવા જમવા માટેની વ્યવસ્થામાં ૨૫ બેડનું દાન (ભેટ) આપતી કાલાવડના રણુંજા ધામની શ્રી રામદેવપીર દેવસ્થાન સમિતિ
હિન્દ ન્યૂઝ, કાલાવડ હાલ કોરોના વાઈરસે ભારત સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લીધો છે અને અસંખ્ય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલની વિકટ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જેને પરિણામે તમામ નાની મોટી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે, ત્યારે જામનગરમાં કોઈપણ હોસ્પિટલમાં દાખલ ભરવાડ સમાજના દર્દીઓના સગાને રહેવા જમવા માટેની વ્યવસ્થા નવાગામ ઘેડમાં આવેલ શ્રી ગોપાલક કુમાર છાત્રાલયમાં શરૂ કરવાનું જામનગર જિલ્લા ભરવાડ સમાજના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલ. જેમા ફૂલ નહી તો ફૂલની પાંખડી સમાન કાલાવડ તાલુકાના રણુંજા ધામે આવેલ શ્રી રામદેવપીર મંદિર નવા રણુંજા – હિરાબાપાની જગ્યા…
Read Moreમાલવણ હાઇવે વળગાશ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત
હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ ના વળગાસ પાટિયા પાસે માલવણ હાઇવે પર ટેલર સાથે એમ્બ્યુલન્સ ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સનાં ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું. અન્ય ને માથા ના ભાગે ઇજા પોહચિ હતી. મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સ મહમદી ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છ ની તેવું જાણવા મળેલ ત્યારબાદ ઘટના સ્થળે વિરમગામ રૂલાર પોલીસ પોહચતા આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર : નસીબ મલેક, વિરમગામ
Read Moreકોરોનાનું સંક્રમણ અટકાવવા હિંમતનગર પાસેના સવગઢ, ઝહીરાબાદ અને માલીવાડા સ્વૈચ્છિક લૉકડાઉનમાં જોડાયા
હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લા નાં હિંમતનગરને અડીને આવેલા સવગઢ, ઝહિરાબાદ, માલીવાડાના બજારો રવિવાર સાંજથી સોમવારે બપોરે બે વાગ્યા સુધી બંધ રાખી કોરોના સંક્રમણને અટકાવવા સહયોગ આપ્યો હતો. હાલમાં રમજાન માસ ચાલી રહ્યો હોઇ દુકાનો ચાલુ રાખવાનો સમય 2 થી 8 ને બદલે સવારે 10 થી 8 નો કરવામાં આવે તેવી વેપારીઓ સહિત સ્થાનિકોએ રજૂઆત કરી છે. સંક્રમણ અટકાવવા ગામડાઓ અને શહેરો સ્વૈચ્છિક લૉકડાઉન ભણી. ઇડર નગરપાલિકા સંચાલિત જીમ, યોગા અને બગીચાઓ 30 મી એપ્રિલ સુધી બંધ ઇડર પાલિકા સંચાલિત જીમ યોગા અને બગીચાઓને પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખે…
Read Moreડભોઇ-દર્ભાવતીના પૌરાણિક ગઢ ભવાની માતાના મંદિરે ચૈત્રી નવરાત્રીની આઠમની ભક્તિભાવપૂર્વક ઉજવણી
હિન્દ ન્યૂઝ, ડભોઈ ડભોઇ- દર્ભાવતિ એ ઐતિહાસિક સ્થાન ધરાવતી નગરી છે. આ નગરી ૯૦૦ વર્ષ પૂર્વે કલાત્મક દરવાજાઓ સાથે નિર્માણ પામી હતી અને નગરના રક્ષણ કાજે ચારેય દિશાઓમાં ચાર દેવીઓનું સ્થાપન કરાયું હતું. જેમાં હાલમાં હીરાભાગોળ માં આવેલ ગઢ ભવાની માતાજીનું મંદિર અભૂતપૂર્વ ઐતિહાસિક સ્થાન ધરાવે છે. આ મંદિરે હાલમાં ચાલી રહેલ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે માઇભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને ચૈત્રી આઠમના રોજ આ મંદિરે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક હવન કરવામાં આવનાર છે. જેનો લાભ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માઈભક્તો લઇ શકશે. ચૈત્રી આઠમના રોજ આ મંદિરમાં માતાજીના દર્શને અને મહાઆરતીનો…
Read Moreકાલાવડના નિકાવા ગામે સર્વાનુમતે તારીખ ૨૦ થી ૩૦ એપ્રિલ સુધી બપોરે એક વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન નો લેવાયો નિર્ણય
હિન્દ ન્યૂઝ, કાલાવડ હાલ ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કહેર મચાવી રહ્યો છે અને કોરોના સંક્રમણથી કોરોનાના કેસો દિનપ્રતિદિન તેજ ગતિએ વધી રહ્યા છે ત્યારે આ સંક્રમણની ચેઈનને તોડવા માટે નિકાવાના યુવા સરપંચ રાજેશભાઈ મારવીયાએ સર્વે નાના – મોટા વેપારીઓ, આગેવાનો તેમજ નિકાવા ગ્રામ પંચાયતના સદસ્યોની એક મીટીંગ બોલાવી હતી. મીટીંગની શરૂઆતમાં કોરોના કે અન્ય બીમારીથી જે લોકોના મૃત્યુ થયા છે તેના આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડેલ હતુ ત્યાર બાદ મીટીંગમાં ઉપસ્થિત તમામ વેપારીઓએ લોકડાઉન વિશે પોત પોતાના મંતવ્યો રજુ કર્યા હતા, મંતવ્યોમાં અમુકે સંપૂર્ણ…
Read Moreસેવા નું કાર્ય, દિયોદર વિવિધ કચેરી માં કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઉકાળા નું વિતરણ
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ની સાથે દિયોદર પથક માં પણ કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં દિન પ્રતિદિન કેસો સામે આવી રહ્યા છે જેમાં ગત દિવસે પણ કોરોના વોરિયસ તરીકે સેવા આપતા 6 પોલીસ કર્મી ને પણ કોરોના પોઝીટીવ થતા કોરોના નું સંકટ વધ્યું છે. જેમાં કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે આજે દિયોદર ના સેવાભાવી પ્રદીપભાઈ શાહ અને નરેશભાઈ પંચાલ લાયન્સ કલબ પરિવાર દ્વારા કોરોના વોરિયસ ને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન જેવી વિવિધ કચેરી માં…
Read Moreનડિયાદ-પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, નડિયાદ (ખેડા) ખાતે ઓનલાઇન રી ઓકશન શરૂ કરવામાં આવ્યો
હિન્દ ન્યૂઝ, નડિયાદ તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, નડિયાદ આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર (નોનો ટ્રાન્સપોર્ટ) તેમજ થ્રી વ્હીલર (ટ્રાન્સ્પોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓકશન ટુ વ્હીલર જી.જે.૦૭ ઇ.ઇ., ફોર વ્હીલર જી.જે.૦૭ ડી.ડી. તથા થ્રી વ્હીલર જી.જે.૦૭ ટી.વી. તા.૧૫-૦૪-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઇ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http:parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી ઓકશનમાં ભાગ લઇ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા તેમજ સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે. જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. અરજદારે…
Read Moreદિયોદર ખાતે હિંદવાણી, ડીસાવળ આંજણા ચૌધરી સમાજ નો પ્રેરક કોરોના કારણે નિર્ણય લેવાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનો લીધે મહામારીના ભરડામાં છે ત્યારે બનાસકાંઠા ના હિંદવાણી ડીસાવળ ચૌધરી સમાજ ના આગેવાનો દિયોદર ના ધારાસભ્ય સિવાભાઈ ભુરિયા અને દેસાઈઓ તેમજ સામાજિક વડીલો એ સાથે મળીને સમાજને કોરોના મહામારીમાં બચાવવા માટે સરકારની ગાઈડલાઈન નું ચુસ્તપણે અમલવારી કરવા બેઠકમાં પ્રેરક નિર્ણય લેવાયો છે. જેમાં લગ્ન પ્રસંગે લગ્ન લઈને એક વ્યક્તિએ જવું તેમજ જાન પાંચ જણે જવું મામેરા મોસાળામાં પાંચ જણે જવું તેમજ શુભ પ્રસંગે જમણ વાર સદંતર બંધ રાખવા તેમજ મરણ પ્રસંગે બપોરો બેસણું બંધ નો નિર્ણય કરાયો જેને ઉપસ્થિત સૌ આગેવાનોએ આ…
Read More