દિયોદર પ્રાંત કચેરી ખાતે વહેપારી અને વહીવટી તંત્ર ની અગત્ય બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, દિયોદર    બનાસકાંઠા જિલ્લા માં સતત કોરોના વાઈરસ ના કેસો માં વધારો થઈ રહો છે જેમાં જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા દરેક તાલુકા ના વહીવટી અધિકારી સાથે બેઠક યોજાયા બાદ આજરોજ દિયોદર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર ના અધ્યક્ષ સ્થાને દિયોદર ના વહેપારીઓ અને અગ્રણી સાથે એક અગત્ય ની બેઠક મળી હતી જેમાં જિલ્લા માં વધતા જતા કોરોના વાઈરસ ના કેસો સામે દરેક વહેપારીઓ નિયમ નું કડક પાલન કરવા તેમજ સોસીયલ ડિસ્ટન સાથે પોતાના ધંધા રોજગાર ચલાવે તેવી સૂચના આપવામાં આવી હતી જેમાં લગ્ન પ્રસંગ જેવા કાર્ય માં…

Read More

દિયોદર પોલીસ દ્વારા બેનર બનાવી લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ

કફન થી નાનું છે માસ્ક પહેરી લો હિન્દ ન્યૂઝ, દિયોદર       સમગ્ર ગુજરાત કોરોનાના ભરડામાં આવી ગયું છે અને પરિસ્થિતિ વિકટ બનતી જાય છે હાલ રાજ્યમાં મહામારીની બીજી લહેર લોકો માટે જીવલેણ પુરવાર થાય તો પણ નવાઈ નથી ત્યારે લોકો પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની સેફટીનું સહેજ પણ ધ્યાન રાખતા નથી. જેમકે માસ્ક પહેરો સલામત રહો વારંવાર સેનેટ્રાઇજ અને સાબુ થી હાથ ધોવા જેવી અનેક પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખવાની જરૂર છે ત્યારે બજાર હોય કે શેરી માહોલા કે પછી ધાર્મિક પ્રસંગ હોય કે મેળાવડો લોકો…

Read More

નર્મદા જિલ્લામાં તા. ૧૪ મી ના રોજ ૪૫ વર્ષથી વધુની વયના ૧૮૭૦ નાગરિકોએ રસી લીધી

હિન્દ ન્યૂઝ ,નર્મદા      વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઘોષિત કરેલ તા.૧૧ થી તા.૧૪ મી એપ્રિલ દરમિયાન “ટીકા ઉત્સવ” થકી કોરોના વિરોધી રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે નાંદોદ તાલુકાના રાજપરા, નવા રાજુવાડીયા ગામ સહિત જિલ્લાના ૨૦૫ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતેથી કોવિડ-૧૯ વેક્શીનેશન અભિયાન હાથ ધરાયું છે. આજે તા.૧૪ મી ના રોજ બપોરના ૪:૦૦ વાગ્યા સુધી ૧૮૭૦ જેટલાં નાગરિકોએ રસી લીધી હતી. જિલ્લામાં આજદિન સુધી…

Read More

શુક્રવારથી પોઈચા પુલ નાના વાહનો માટે શરૂ કરાશે, ભારદારી વાહનો માટે પોઈચા પુલ હજીયે બંધ

  હિન્દ ન્યૂઝ, નર્મદા       નર્મદા નદી ઉપર પોઈચા ખાતે શ્રી રંગ સેતુ પુલ ધરતીકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો તેનું રીપેરેશનનુ કામ ચાલુ હતું. તા.૧૬/૪/૨૦૨૧ ને શુક્રવારના રોજથી નાના વાહનો માટે પોઈચા પુલ શરૂ કરવામાં આવનાર છે. તેવી માહિતી ડભોઇ માર્ગ અને મકાન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ છે. જ્યારે ભારદારી વાહનો માટે પોઈચા પુલ હાલમાં બંધ છે. અત્યારે કોરોના વાયરસ મહામારીનુ સંકમણ વધી રહ્યું છે. ત્યારે એમ્બ્યુલન્સ ૧૦૮ જેવા મેડિકલ વાહનો અને ઓક્સિજન માટેના વાહનો માટે પોઈચા પુલ શરૂ કરવામાં આવ્યો છે. નર્મદા જીલ્લા માથી કોરોના મહામારી વાળા…

Read More