હિન્દ ન્યૂઝ, રાજપીપળા કોરોના પોઝિટિવ આવ્યા બાદ જો કોઈ લક્ષણો ન દેખાય તેવા દર્દીઓને તંત્ર દ્વારા હોમ આઇસોલેશનમાં રહેવાની સુવિધા આપવામાં આવે છે, ત્યારે કેટલાક દર્દીઓ બિંદાસ ફરતા હોવાનો કિસ્સો પણ સામે આવે છે ત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશનના પી.આઈ. જાદવે પોતાની ટીમ અને આરોગ્ય રેવેન્યુ ટીમ સાથે રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓના ઘરે રૂબરૂ વિઝીટ કરી દર્દીઓની ખરાઈ કરી હતી, ત્યારે તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમારે લોકોને નિયમોનું પાલન કરવા માસ્ક પહેરવા તેમજ સોસીયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.…
Read MoreDay: April 14, 2021
‘આમરણ અનશન’ નો સુખદ અંત જતીનબાપુ ને જ્યુસ પીવડાવીને સરકાર ના પ્રતિનિધિઓ દ્વારા પારણા કરાવ્યા
હિન્દ ન્યૂઝ, વેરાવળ આજ રોજ તા-૧૪-૪-૨૦૨૧ ને બુધવાર ના રોજ હિન્દુ યુવા સંગઠનના જીલ્લા પ્રમુખ જતીનબાપુ રવી એ તા-૩-૪-૨૦૨૧ ને શનીવાર ના દિવસ થી ગૌહત્યા અને ગૌતસ્કરો નો ગુજસીટોક મા સમાવેશ થાય તે માંગ સાથે આમરણ અનશન પર બેઠેલ હોય તેનું તા.14/04/2021 ને બુધવારે આજે ૧૨(બાર) દિવસ થયેલ હોય તો આજે જતીનબાપુ ની અને હિન્દુ યુવા સંગઠન તેમજ સમસ્ત હિન્દુ ધર્મ ની માંગ ને સ્વીકારીને ને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ઝવેરીભાઈ ઠકરાર, માનસીંગ પરમાર તેમજ ભાજપ ના સ્થાનીક આગેવાનો એ બપોરે 01 વાગ્યે અનશન છાવણી માં હાજરી આપી અને…
Read More“ટીકા ઉત્સવ” કોરોના વેક્સિન માટે ચાલી રહેલા રસી કેન્દ્ર ની મુલાકાત
હિન્દ ન્યૂઝ, વડાલી દેશભરની અંદર ચાલી રહેલા “ટીકા ઉત્સવ” કોરોના વેક્સિન ૪૫ વર્ષથી વધુના વય ના લોકો લે તે હેતુથી વડાલી નગરની રામદેવપીર મંદિર સામે, નવાનગર ની આંગણવાડીઓ માં ચાલી રહેલા રસી કેન્દ્ર ની મુલાકાત વડાલી નગર પાલિકાના પ્રમુખ હંસાબેન સગર, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ, નગરપાલિકાના સદસ્ય વિક્રમભાઈ સગર તથા અન્ય સદસ્યોએ મુલાકાત લીધી. રિપોર્ટર : જીગ્નેશ દવે, વડાલી
Read Moreડો.બાબા સાહેબ આંબેડકરની ‘૧૩૦’ મી જન્મ જયંતી પ્રસંગે ડભોઇ નગરમાં આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ
હિન્દ ન્યૂઝ, ડભોઇ આજરોજ ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડો. ભીમ રાવ આંબેડકર (બાબાસાહેબ આંબેડકર)ની ‘૧૩૦ ‘મી જન્મજયંતી પ્રસંગે ડભોઇના આંબેડકર ચોક ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો વિવિધ સમાજના અગ્રણીઓ, રાષ્ટ્રવાદી યુવા કિસાન સંઘ અને ડભોઈ નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઇ પટેલના હસ્તે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. ડૉ.બાબાસાહેબ આંબેડકરનું પોતાના સમગ્ર જીવન દરમિયાન વંચિતોના સ્વાભિમાન અને સ્વમાન માટે ઝઝૂમ્યા હતા, તેમનું…
Read Moreકોરોનાની બીજી તીવ્ર લહેરના કારણે ડભોઇના બજારો સૂમસામ
હિન્દ ન્યૂઝ, ડભોઇ હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની બીજી તીવ્ર લહેરમાં ડભોઇ નગર અને તાલુકામાં નવા સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેથી પ્રજાજનોમાં ભયંકર ડરનો માહોલ ઉભો થયો છે. તેમજ તાજેતરના દિવસોમાં ગરમીનું પ્રમાણ પણ ભયંકર રીતે વધી રહ્યું છે ત્યારે ડભોઇના સ્થાનિક બજારોના સંદર્ભ માં પૂરતા પ્રમાણમાં લગ્નસરાની ઘરાકી ન નીકળતા ડભોઇના વેપારીઓમાં મંદીનો માહોલ સજૉશે તેવા ડર જણાઈ રહ્યો છે. હાલના દિવસોમાં ડભોઇ નગરના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ચહલ-પહલ તદ્દન ઘટી જવા પામી છે. બજારો સુમસામ જણાઈ રહ્યા છે. વાસ્તવમાં હાલના સમયમાં લગ્નગાળાની સિઝન હોય છે…
Read Moreલાખણી ના લવાણા ગામે ત્રણ સંતાન ની માતાને સાસરિયા પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપતાં ઉચ્ચ કક્ષાએ રજુઆત
હિન્દ ન્યૂઝ, દિયોદર લાખણી તાલુકાના લવાણા ગામ ની એક યુવતી ના (રમીલાબેન) નામ બદલેલ છે. આજ થી 18 વર્ષ અગાઉ સમાજ ના રીતરિવાજ મુજબ થરાદ તાલુકાના સેડલા ગામે લગ્ન થયેલ હતા એ સમય દરમિયાન બે દીકરા અને એક દીકરી નો જન્મ થયેલ હતો પરંતુ સાસરીયા દહેજ ભૂખ્યા હોય વારંવાર રૂપિયાની માંગણીઓ કરતા તેમજ તેના સાસુ-સસરા વગેરે માનસિક ત્રાસ આપતા તેમજ તેનો પતિ નશા ની ટેવવાળો હોઈ અને ઘરેથી કાઢી મૂકતાં અને વધુ રૂપિયાની માગણી કરતા ઘરેથી ત્રણ સંતાન ની માતા ને ઘરેથી તગડી મુકતા ઓશિયાળી જિંદગી જીવી…
Read More