હિન્દ ન્યૂઝ, સુઈગામ 14 મી વિધાનસભાનના ચાલુ શત્રમા આપની સરકાર લવ જહાદનો કાયદો વિધાનસભાગ્રુહમા લઈ ને આવ્યા, તેની સાથે વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં આપણા રાજ્યમાં ઘટતી જતી દિકરીઓની સંખ્યા સામે સામાજિક રીત-રિવાજ પ્રમાણે દિકરીના લગ્ન કરવામાં માતા-પિતાથી લઈનેસગા-વ્હાલા તેમજ દરેક સમાજ મુશ્કેલી અનુભવી રહ્યો છે. લવ મેરેજ કાયદામાં 18 વર્ષની ઉંમરે દિકરી પોતે જેની સાથે લગ્ન કરવા તે પ્રમાણે કરી શકે છે, આ કાયદાનો લાભ લઈને જે લોકોને સમાજમાં કે અન્ય સમાજમા તેને કોઈ દિકરી આપતુ નથી, ત્યારે આવા ગુનાહિત માનસિકતા ધરાવતા તેમજ સમાજમાં બદનામીની છાપ ધરાવતા લોકો દિકરીઓને ખોટા…
Read MoreDay: April 2, 2021
પાલનપુર ના ગઢ પોલીસ સ્ટેશન ની હદ માં દારૂ પીધેલી હાલમાં દારૂડિયો પોલીસે જડપી લીધો
હિન્દ ન્યૂઝ, પાલનપુર ગઢ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ત્યારે . જગદીશસિંહ માધુજી અ. પો. કોન્સ. બ. ન.૧૭૪૧ ગઢ પોલીસ સ્ટેશન નોકરી. ઇ. બ. ન ૯૪૦ નાઓ સાથે સામઢી ઓ. પી. વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા ફરતા ફરતા મોટા બસ સ્ટેશન બાજુમાં એક દારૂડિયો બકવાશ કરતો લથડિયાં ખાતો પોલીસ જડપી વગર પાસ પરમીટ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ જેમાં પૂછપરસ કરતા સ્થાનિક નો હોઈ ગુનો દાખલ કર્યો હતો. જો પોલીસ આવી રીતે પેટ્રોલીંગ કરી રહે તો આવા ઈસમો ખૂલે આમ ફરતા આવી મહિફિલ કરતા મળે નહિ…
Read Moreદિયોદર ખાતે બેફામ આઇસરની ટક્કરે યુવક નું મોત, ચાલક સામે ફરિયાદ નોંધાઈ
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના ગામે માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ગઇકાલે બપોરના સમયે બે ગામ વચ્ચેના રસ્તામાં એક આઇસર ચાલકે બેફામ સ્પિડે આવી બાઇકને અડફેટે લીધુ હતુ. જેમાં યુવકના પેટના ભાગે ગંભીર ઇજા અને બંને પગો કચડાઇ ગયા હતા. જેને લઇ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા બાદ સારવાર વચ્ચે તેનું મોત થયુ છે. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરારા આઇસર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. દિયોદર તાલુકાના રવેલ ગામના સુરેશભાઇ બળવંતજી ઠાકોરનું અકસ્માતની ઘટનામાં મોત થયુ છે. ગઇકાલે બપોરે આશરે એક વાગ્યા આસપાસ સુરેશભાઇ…
Read Moreડભોઇ શહેર -તાલુકાના રસીકરણ કેન્દ્રો ઉપર વડોદરા જિલ્લા નાયબ કલેકટર ખ્યાતિ બેન પટેલ (જ.સુ) ની આકસ્મિક મુલાકાત
હિન્દ ન્યૂઝ, ડભોઈ હાલમાં સમગ્ર દેશમાં -રાજયમા, ડભોઇ શહેર અને તાલુકામા કોરોના ના નવા સંકમિત કેસોની સંખ્યા માં ધરખમ વધારો થઈ રહ્યો છે અને સરકાર દ્વારા રસીકરણ ના કાર્યક્રમ પણ ચાલી રહ્યા છે ત્યારે લોકોમાં રસીકરણ બાબતે જાગૃતિ આવે તે માટે આજરોજ વડોદરા જિલ્લાના નાયબ કલેકટર ખ્યાતિ બેન પટેલે (જ.સુ ) ડભોઇ શહેર અને તાલુકાના રસીકરણ કેન્દ્રો ઉપર આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ડભોઇ નગરમાં પાલીકાના સદસ્યો અને તાલુકામાં પંચાયતના સભ્યો- સરપંચો ને એકત્રિત કરી તેમને સાથે રાખી તેમના વિસ્તારમાં વધુનેવધુ લોકો રસી મુકાવે તેવી રજૂઆત કરી…
Read Moreથરાદના લુવાણા ગામે લોક ભાતીગળ મેળાને લાગ્યું કોરોના નું ગ્રહણ
હિન્દ ન્યૂઝ, થરાદ થરાદનાં કળશ લુવાણા ગામે કલેશહર માતાજીનાં મંદિરે દર વર્ષે યોજાતો મેળો કોરોનાને કારણે મોફુક રખાયો ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જાહેર કરી. ધાર્મિક અને લોક ભાતિગળ મેળાઓને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.છેલ્લા એક વર્ષમાં અનેક મેળા રદ થઇ ચુક્યા છે ત્યારે થરાદ તાલુકાનાં કળશ લુવાણા ગામે સુપ્રસિદ્ધ કલેશહર માતાજીનાં મંદિરે વર્ષોથી ત્રિ-દિવસીય શિતળા સાતમના દિવસે મેળો ભરાય છે. જેમાં હજારો લોકો મેળામાં ઉમટી પડતા હોય છે. મેળામાં લોકો જીવન જરૂરિયાત અને મોજ શોખની ચીજ વસ્તુઓનું મોટા પ્રમાણમાં ખરીદતા હોવાથી રાજ્યભરમાંથી ધંધાર્થીઓ અને ફેરિયાઓ અને વિવિધ રમત-ગમતની રાઈડ વાળા ૭…
Read Moreઅતુલ વેકરીયા અકસ્માત બનાવના માંગરોળ તાલુકામાં પડેલાં ઘેરા પ્રત્યાઘાટ, સુરત જિલ્લા ભિલિસ્તાન ટાઇગર સેના સોમવારે, માંગરોળનાં મામલતદાર અને PSI ને આવેદનપત્ર આપશે
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) સુરતમાં બનેલાં અતુલ વેકરીયા અકસ્માત બનાવના માંગરોળ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે.અને આ બનાવ પ્રશ્ને સુરત જિલ્લા ભિલિસ્તાન ટાઇગર સેના, તારીખ 5 મી એપ્રિલનાં સોમવારે, માંગરોળનાં મામલત દાર અને PSI ને આવેદનપત્ર આપશે. સુરત ખાતે થયેલ અકસ્માત માં અતુલ બેકરી માલિક અતુલ વેકરીયાએ નશાની હાલતમાં ગાડી ચલાવી અકસ્માત કર્યો અને પોલીસે એના વિરુદ્ધમાં 304 કલમ ઉમેરવા ના બદલે હલકી કલમો નાખી જામીન મુક્ત કરી દીધા. એના વિરુદ્ધમાં તારીખ 05 એપ્રિલના રોજ કેન્ડલ માર્ચ સહિત મામલતદાર માંગરોળ અને પોલીસ સબ ઇન્સ્પેકટર, માંગરોળને એક આવેદનપત્ર આપી વિરોધ…
Read Moreમાંગરોળનાં સેલારપુર ગામે પોલીસની રેડ જુગાર રમતા 2 પુરૂષ અને 2 મહિલા સહિત 4 ની મુદ્દામાલ સાથે કરેલી અટક
હિન્દ ન્યૂઝ , માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં સેલારપુર ગામે જુગારધામ પર માંગરોળ પોલીસે રેડ કરતાં 2 પુરૂષ અને 2 મહિલા સહિત કુલ 4 ની રોકડ રકમ સાથે અટક કરવામાં આવી છે.પોલીસને મળેલી બાતમી મુજબ સેલારપુર ગામે રેખાબેન એ.વસાવાનાં ઘરની આગળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. જેથી પોલીસ ટીમે રેડ કરતા,સ્થળ ઉપરથી પોલીસે 3910 રોકડા રૂપિયા, રેડ દરમિયાન જપ્ત કર્યા છે.જ્યારે જુગાર રમી રહેલા પ્રકાશ આર. ચૌધરી, જયહીત બી.વસાવા, સોનાબેન એ.ચૌધરી, રેખાબેન એ. વસાવાની, તમામ રહેવાસી સેલારપુરની અટક કરી છે. પોલીસે આ ચાર આરોપીઓ વિરૂધ્ધ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
Read More