મારૂતી ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની હેરાફેરી કરનાર ઇસમને પકડી પાડતી શામળાજી પોલીસને મળેલ સફળતા

હિન્દ ન્યૂઝ, મોડાસા           અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધિક્ષક અરવલ્લી મોડાસા, જિ-અરવલ્લી નાઓએ વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ જે અન્વયે બી.બી.બસીયા ના.પો.અધિ.મોડાસા વિભાગ મોડાસા નાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે આજરોજ અણસોલ ચેક પોસ્ટ ઉપર પો.સબ.ઇન્સ એ.આર.પટેલ તથા ફરજ ઉપરના પોલીસ સ્ટાફના માણસો રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરતા હતા તે દરમ્યાન મારૂતી એસએક્સ ફોર ગાડી નંબર. DL9CX 4151 નો ચાલક પોતાના કબ્જાની મારૂતી એસએક્સ ફોર ગાડીમાં શીટમાં ગુપ્ત ખાનું બનાવી ગુપ્ત ખાનામાં પ્રોહી પ્રતિબંધક…

Read More

થરાદ ખાતેથી ૪ લાખથી વધુની કીંમતના સ્મેક ( હેરોઈન) સાથે એક મહીલા સહીત ત્રણ (૩) ઈસમોને દબોચી લેતી SOG બનાસકાંઠા

હિન્દ ન્યૂઝ, થરાદ         IGP જે.આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી ગેરકાયદેસર રીતે કેફી ઐષધો અને મન પ્રભાવી દ્રવ્યોનું વેચાણ અટકાવવા અને આવા પદાર્થોનુ વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધીક્ષક તરૂણ કુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓના માર્ગદર્શન આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર.ગઢવી SOG બનાસકાંઠા તથા ટીમના એ.એસ.આઈ. કાંતીલાલ, હેડ.કો. ગીરીશભારથી તથા દિલીપભાઈ તથા ભરતસિંહ તથા પો.કો. દિલીપસિંહ તથા ભોજુભા તથા નરભેરામ તથા સાયબર સેલના પો.કોન્સ. પ્રકાશચંદ્ર તથા ડ્રા.પો.કો.દલજીભાઈ તથા સરદારભાઈ તથા વુ.પો.કો.કમળાબેન થરાદ પોલીસ સ્ટેશન…

Read More

દિયોદરમાં ઐતિહાસિક જોગમાયા મંદિર ખાતે પહેલી વખત રમેલનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર         દિયોદર ખાતે ઐતિહાસિક જોગમાયા નું મંદિર આવેલું છે. ત્યાં દર રવિવારે ભક્તો દર્શનનો લ્હાવો લે છે ત્યારે આ વખતે જોગમાયા મંદિર ખાતે ફાગણ વદ સાતમ ને તા. 3- 4- 2021 શનિવાર ને રાત્રી ના સમયે ભવ્ય (જાતર ) રમેલ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ફાગણ વદ આઠમ ને રવિવાર સવારે તેલ ફૂલ ચલાવવામાં આવ્યું હતું અને માતાજી નો પ્રસાદ સૌ કોઈ ભક્ત સમુદાયે લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે ઐતિહાસિક જોગમાયા નું મંદિર આવેલું છે ત્યાં રાવળ દિનેશભાઇ મફાભાઇ અને રાવલ ભીખાભાઇ…

Read More

થરાદના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત જળસંચયનો કરાયો શુભારંભ

હિન્દ ન્યૂઝ, થરાદ          થરાદ તાલુકાના કિયાલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચોથા તબક્કાનો જળ સંચય શુભારંભ સંસદના હસ્તે કરવામાં આવતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા તાલુકા વાહી અમુક ગામોને સુજલામ સુફલામ યોજના હેઠળ ચોથા તબક્કાનું જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવતાં ગુરુવારે કિયાલ ગામને આવરી લેવામાં આવતાં તળાવો ઊંડા કરવા ખેડૂતો કોઈપણ પ્રકારની મંજૂરી પરવાનગી મેળવ્યા વગર ખેડૂતો પોતાના ખેતરોમાં માટી લઈ શકશે.  સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની યોજના મુજબ 60 દિવસ સુધી ખેડૂતો માટી લઈ જઈ શકશે તેમાં કોઈપણ…

Read More

સુત્રાપાડા ખાતે જી.એચ.સી.એલ. કર્મચારીઓનું કોવીશીલ્ડ રસીકરણ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ            ગીર-સોમનાથ જિલ્લામાં કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોવીશિલ્ડ રસી આપવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં સરકારી હોસ્પિટલ સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત ૬૦ થી વધુ જગ્યાએ રસકરણની કામગીરી કરવામાં આવી રહી છે. સુત્રાપાડાના અનુરાગ નગર ખાતે હેંમતભાઇ વાળાએ રસી લેતા જણાવ્યું હતું કે, પ્રથમડોઝ લીધા પછી મને કોઇ આડઅસર થયેલ નથી. બીજો ડોઝ લીધા પછી હું સ્વસ્થ છું. કોઇ પણ તકલીફ થયેલ નથી લોકોએ અવશ્ય રસીકરણ કરાવી કોરોના સામેની લડાઇમાં સહભાગી થવું જોઇએ. ચડાસણીયા મુળજીભાઇ…

Read More