નાંદોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય સેન્ટર તરોપાની મુલાકાત લીધી કોરોના વેક્સીન તથા વધતી જતી કોરોના મહામારી વિશેની માહિતી જાણી

હિન્દ ન્યૂઝ, નાંદોદ  આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેન્ટર તરોપા સાથે કુલ ૨૨ જેટલા ગામો જોડાયેલા છે. આ સેન્ટર પર સ્ટાફ ખુબ જ ઓછો છે, ડોક્ટર સહીત ૦૫ વ્યક્તિઓનો સ્ટાફ છે, છતાં પણ તેઓ આ ૨૨ ગામોનો સંપર્ક કરે છે અને કોરોના મહામારીને રોકવા માટેના તમામ ઉપાયો તથા વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લે તેવા પ્રયાસો તેઓ કરી રહ્યા છે. જે ખરેખર અભિનંદનને પાત્ર છે. પરંતુ ગામડાના લોકો કોરોના મહામારીથી ખુબ જ ભયભીત છે, વેક્સીન લેવામાં પણ તેઓ અનેક પ્રકારની મુંજવણો અનુભવી રહ્યા છે, જિલ્લા વહીવટીતંત્ર તરફથી જિલ્લાના તમામ ગામોની પ્રાથમિક…

Read More

દિયોદરમા કોરોના રસી લઈને લાંબી કતારો, મહામારી ની ભીષણ સ્થિતિમાં રસીકરણમા લોકોમાં જાગૃતિ

હિન્દ ન્યૂઝ, દિયોદર   કોરોના ની મહામારી વચ્ચે દિયોદર મા કોરોના વેકેશીન લઈને ભારે ઉત્સુકતા જોવા મળી તો લાંબી કતારો મા લોકો રસીકરણ મા જોડાયા, દિયોદર મા કોરોના નો કહેર વચ્ચે લોકોમાં કોરોના વિરુધ વેકેશીન માટે લોકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, તો કોરોના રસી લેવા ઓનલાઈન રજીસ્ટર થયેલ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા રસી ડોઝ આપવા મા આવ્યો હતો. દિયોદર શાળા નંબર – ૨માં ૪૫ થી ૬૦ વર્ષ સુધીના લોકોએ રસી લેવા સવારે સાડા આઠ વાગ્યે થી લાઇનોમાં ઉભા રહ્યા હતા, આરોગ્ય વિભાગ દ્વારા બપોરે ૧૨ વાગ્યા પછી રસી…

Read More

દિયોદર રસીકરણ કેન્દ્ર પર વેક્સિન ની અછત લોકો વેક્સિન લીધા વિના પરત ફર્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં સરકાર દ્વારા દરેક લોકો ને ફરજીયાત વેક્સિન લેવા માટે આહવાન કરે છે પરંતુ હવે વેક્સિન ની અછત સર્જાતા લોકો વેક્સિન લીધા વિના પરત ફરી રહ્યા છે. દિયોદર ખાતે દરેક લોકોને ફરજીયાત વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા સમય થી લોકો વેક્સિન લેવા માટે કચવાટ કરતા હતા પરંતુ પરિસ્થિતિ વધુ બેકાબુ થતા લોકો માં જાગૃતા આવી છે અને હવે વેક્સિન લેવા ઉમટી પડ્યા છે જ્યારે આવા સમયે છેલ્લા 5 દિવસ…

Read More