ડભોઇ નગરમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા માર્ચ – ગુમાસ્તાધારા ના કાયદાનું અમલીકરણ

હિન્દ ન્યૂઝ, ડભોઇ     હાલમાં ડભોઇ – દભૉવતી નગરીમાં કોરોના સંક્રમણના કેસમાં ધડખમ વધારો થઇ રહ્યો છે ત્યારે આજરોજ ડભોઇ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વેપારી મિત્રો માં સંક્રમણ વધે નહીં તે માટે પાલિકાના ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ દ્વારા ફ્લેગ માર્ચ યોજી ને વેપારી મિત્રોને જાગૃત કર્યા હતા. જે વેપારી મિત્રો માસ્ક, સેનેટાઈઝ અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરે તો તેવા વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરી, પાંચ દિવસ માટે દુકાન સીલ કરી, દંડની વસૂલાત કરવામાં આવશે સાથે સાથે ડભોઇ નગરમાં ગુમાસ્તાધારા કાયદાનું સરેઆમ મજાક થઈ રહી છે.…

Read More

દિયોદર પોલીસ સ્ટેશનમાં કોરોનાનો પગ પેસારો, ૦૯ પોલીસ કર્મી થયા કોરોના પોઝીટીવ

હિન્દ ન્યૂઝ, દિયોદર    સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. દિન-પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં પણ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ના કેસો જોવા મળી રહ્યા છે.ત્યારે દિયોદર પોલીસ સ્ટેશન પણ કોરોના માં સપડાયું છે. દિયોદર પોલીસ સ્ટેશનમાં આઠ પોલીસ કોન્સ્ટેબલ સહિત ડી.વાય.એસ.પી કચેરી માંથી એક સહિત કુલ નવ પોલીસ કર્મી કોરોના માં સપડાયા છે. જે લોકો કોરોના માં પ્રજા ને જાગૃત કરનાર ખુદ કોરોના વોરીયર્સ…

Read More

દિયોદર તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ

હિન્દ ન્યૂઝ, દિયોદર     અત્યારે બનાસકાંઠા જિલ્લાની કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ ખુબજ ગંભીર ચાલી રહી છે. ખેડૂતો ને ખુબજ અવર જવર કરવા અને ખેતીના પાકોમાં ભાવ ઘટતાં ઘણું નુકસાન વેઠવું પડ્યું છે. એક એક બાજુ પાણીના તળ ઊંડા જતા નવા એક હજાર ફૂટથી ઊંડા બોર કરવા ખેડૂત મજબુર બન્યો છે ત્યારે મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે હાલની વર્તમાન સરકાર દ્વારા દિયોદર લાખણી અને ડીસા વિસ્તારમાં પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડી પાણીના ના તળ ઉંચા આવે અને આ વિસ્તારના ખેડૂતો પોતાના બોરવેલ મોંઘવારીના ભરડામાં સહેલાઇ થી ચલાવી…

Read More

માંગરોળ વેપારીઓ અને આગેવાનો ની મિટિંગ મળી, 30 એપ્રિલ સુધી બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉનનું નક્કી

હિન્દ ન્યૂઝ, માંગરોળ    હાલમાં દેશ રાજ્યની ની સાથે જૂનાગઢ જિલ્લાના અને માંગરોળ તાલુકામાં પણ કોરોના ના કેસો વધી રહયા છે ત્યારે લોકો વધારે એક બીજાના સમ્પર્ક માં ના આવે તેના માટે શહેરના વેપારી આગેવાનો ની મીટીંગ ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ મળી હતી.    આ મિટિંગ માં ઘણી બધી ચર્ચાઓ બાદ જીવન જરૂરી વસ્તુઓ દવા દૂધ વગેરે સિવાયની દુકાનો 19 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલી રાખવી તેમજ ત્યાર બાદ બંધ રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. તેમજ ખાણી પીણી અને…

Read More

ડભોઇ – દર્ભાવતીના પૌરાણિક વાઘનાથ મહાદેવના મંદિરે પ્રતિવર્ષ ની જેમ ડભોઇ સ્વામિનારાયણ મંદિરના હરિકૃષ્ણ મહારાજની પધરામણી

હિન્દ ન્યૂઝ, ડભોઇ      ડભોઇ પંડ્યા શેરીમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને લઈને મંદિરના કોઠારી, ભગતજી અને વડીલ ભક્તો ડભોઇના અતિ પ્રાચીન અને પૌરાણિક વાઘનાથ મહાદેવના મંદિરે પધરામણી સ્વરૂપે પહોંચ્યા હતા અને મંદિરના ભગતજી અને કોઠારી પાસેથી મળતી મુજબ આ પધરામણી છેલ્લા કેટલાય વર્ષોથી ૧૭ મી એપ્રિલના રોજ કરવામાં આવે છે. મંદિર ના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજથી ૨૨૨ વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવર્ણી સ્વરૂપે ૧૧ વર્ષની ઉંમરે સમગ્ર ભારતમાં વનવિચરણ કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ કરનાળિ કુબેરદાદાના મંદિરે થઈ દભૉવતિ નગરી માં આવેલ અતિપ્રાચીન…

Read More