દિયોદર ગ્રામ પંચાયત એ ત્રણ દિવસ સ્વેચ્છાએ લોક ડાઉન જાહેર કર્યું, કોરોનાની ચેન તોડવા

હિન્દ ન્યૂઝ, દિયોદર રાજયમાં અને બનાસકાંઠા મા અને દિયોદર મા દિવસે દિવસે કોરો ના પોઝિટિવ કેશ વધતા, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરો ના વિસ્ફોટ યથાવત રહેતા આરોગ્ય ની ચિંતા કરી દિયોદર મા કોરોના ની સ્થિતિ વણસે નહીં એ માટે દિયોદર ના સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા એક અગત્યની બેઠક કરી દિયોદર ની આરોગ્ય ની ચિંતા કરી દિયોદર આવનારા ત્રણ દિવસ શુક્ર, શનિ, રવિ સ્વેચ્છાએ સંપૂર્ણ લોક ડાઉન જાહેર કર્યું છે. દિયોદર મા કોરો ના માથું ઉંચક્યું છે ત્યારે અહીંના તાલુકાની પરિસ્થિતિ ગંભીર બની છે, ત્યારે કોરોના પોઝિટિવ કેશ ને અંકુશ લાવવું ખૂબ…

Read More

સૌરાષ્ટ્રનું ઘરેણું કહી શકાય તેવા લોકગાયક નારણભાઈ નંદાણીયાનું દુઃખદ નિધન

હિન્દ ન્યૂઝ, માણાવદર     જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાડોદર ગામના વતની ઘણા વર્ષોથી કૃષ્ણ ભક્તિ દ્વારા ગૌમાતાની સેવા અને સમાજ સેવાના કાર્યમાં હરહંમેશ તત્પર રહેતા તેમજ કિર્તન મંડળી, દુહા, છંદ અને પોતાના સુરીલા કંઠ દ્વારા દેશ – વિદેશમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં નામના મેળવેલી તેવા આહીર સમાજનું ઘરેણું નારણભાઈ નંદાણીયા (પાડોદરવાળા) આજે પ્રભુને પ્યારા બની ગયા છે, ત્યારે સમગ્ર પંથકના આહીર સમાજના લોકોમાં ઘેરા શોક લાગણી જોવા મળી છે. તેમના પરિવાર પર ઓચિંતી આફત આવી પડી છે, પ્રભુ તેમના પરિવારને આ આફ્ત સહન કરવાની શક્તિ આપે. જ્યારે જ્યારે કીર્તન મંડળીની તેમજ…

Read More

દિયોદર વી. કે. વાઘેલા હાઈસ્કૂલના કેમ્પસમાં કોવિડ 19 સેન્ટર ઉભું કરાશે

હિન્દ ન્યૂઝ, દિયોદર      બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાઇરસના કેસો માં વધારો થઈ રહો છે. દિન પ્રતિદિન વધતા જતા કેસોને લઈ કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા માટે સેવાભાવી લોકો આગળ આવ્યા છે. જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલમાં માત્ર 10 બેડની હોસ્પિટલ હોવાથી દર્દીઓને પૂરતી સેવા મળતી નથી, જેથી દિયોદરના રાજવી પ્રવિણસિંહ વાઘેલા એ પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂરિયાત મંદો માટે દિયોદર વી. કે. વાઘેલા હાઈસ્કૂલના કેમ્પસમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવા બિંડુ ઝડપ્યું છે. જેમાં પ્રવિણસિંહ વાઘેલા એ જણાવેલ કે કોરોના વાઇરસની ગંભીર મહામારી વચ્ચે સાવચેતી…

Read More

દિયોદર રેફરેલ હોસ્પિટલ કોવિડ 19 કેર સેન્ટર ની ધારાસભ્ય મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં વધતા જતા કેસો ને લઈ વહીવટી તંત્ર માં દોડધામ મચી જવા પામી છે. જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લોક ફાળા એકઠો કરી આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવી છે. જેમાં આજે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, પ્રવિણસિંહ વાઘેલા, બી કે જોષી આગેવાનો ને કેર હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ સેવા આપવા આહવાન કર્યું હતું આ બાબતે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ જણાવેલ કે…

Read More

રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક ની સુવિધા : ઓક્સિજન નો પૂરતો જથ્થો રહેશે ઉપલબ્ધ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા  નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘણી વખત તકલીફ પડતી હતી. હાલમાં કોરોનાના કેસ પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે અહીંયા સારવાર લેવા માટે આવતા દર્દીઓને ઓક્સિજન મેળવવામાં પડતી તકલીફ દૂર કરવા ઓક્સિજન બોટલો બહારથી તાત્કાલિક મંગાવાતા હતા, ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા કોવિડ હોસ્પિટલને ઓક્સિજન ટેન્ક મળતાં દર્દીઓ માટે સારવારમાં ઘણી રાહત રહેશે. નર્મદા જિલ્લાના કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા રૂબરૂ ગયા હતા અને હોસ્પિટલ દર્દીઓને પડતી તકલીફો બાબતેરૂબરૂ તાગ મેળવ્યો હતો આ બાબતે તેમને આરોગ્ય મંત્રી નીતિન પટેલ ને…

Read More