હિન્દ ન્યૂઝ, દિયોદર ઉતર ગુજરાતમાં કોરોના રૉકેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામા પણ કોરોના પોઝિટિવ કેશના વિસ્ફોટથી તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પાલનપુર ડીસા, ભાભર નગરપાલિકા મા આવતા વેપારીઓ દ્વારા શનિ રવિ સ્વેચ્છાએ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારે દિયોદરના વેપારીઓ દ્વારા પણ પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી શનિ રવિ દિયોદર બંધ રાખવા માંગ કરી હતી ત્યારે દિયોદર વેપારીઓ દ્વારા જાણવ્યું હતું કે દિયોદર બજાર શનિ રવિ રાબેતા મુજબ ચાલુ રહેશે ત્યારે ગતરોજ દિયોદર સરપંચ રાજવી ગિરિરાજ સિંહ વાઘેલા દ્વારા પણ અપીલ કરવામાં આવી…
Read MoreDay: April 10, 2021
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં આવેલા સરહદી પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ વધતુ અટકાવવા વેક્સિન આપવામાં આવી
હિન્દ ન્યૂઝ, સુઈગામ તા.10/04/021 ના રોજ સાંજના 6:00pm કલાકે સરહદી સુઈગામ તાલુકાના સરહદી પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન પાડણ ગામની દુધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના (દુધ ડેરી ના મકાન મા/દુધ ડેરી મા) દૂધ ભરવા આવતા 45 વરસથી ઉપરની વયના ગ્રામજનો /લાભાર્થીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આપવામાં આવી. પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આરોગ્ય વિભાગના કર્મચારી મલ્ટી પરપ્જ(M.P.H.W.) હેલ્થ વર્કર ભરતભાઈ બી.ચૌધરી ની રાહબરી હેઠળ ફિમેલ હેલ્થ વર્કર શ્રીમતિ જયશ્રીબેન વી.વણસોલા દ્વારા 45 વર્ષે તેમજ ઉપરની ઉંમરના લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. આ કોવિડ-19 કોરોના…
Read Moreસમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે
હિન્દ ન્યૂઝ ,દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. તેમાં હવે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી મંડળોનો પણ સહયોગ સાંપડ્યો છે. ખાસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર વિજય ખરાડી સાથે બેઠકો બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે. વેપારી મંડળોનો આ નિર્ણય આવકારદાયક છે. આપણે સૌ સુવિદિત છીએ કે કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે. વાયરસનું સંક્રમણ તીવ્રગતિથી ફેલાઇ રહ્યું…
Read Moreનર્મદા જિલ્લા માં કોરોના કેસ વધી રહ્યા છે માટે લોકો ને રસી મુકવા માટે માહિતગાર કરી રહ્યા છે
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જિલ્લા માં કોરોના કેસ વધી રહ્યા છે ડો. કશ્યપ ના સૂચના મુજબ ડો.અમિષા ચૌહાણ, વિરાજભાઈ પટેલ, પંકજભાઈ પટેલ દ્વારા રાજપીપળા નાં દરેક વોર્ડ માં જઈને દરેક લોકો અને વોર્ડ ના કોર્પોરેટર ને મળી ને લોકો ને રસી મુકવા માટે માહિતી આપી હતી અને તે લોકો ને રસી મુકવામાં માટે દરેક વોર્ડ માં સગવડ ઉભી કરી છે, જેથી કરી ને લોકો ને તકલીફ ના પડે તે માટે કેમ્પ ની વ્યવસ્થા કરી છે ડો. અમિષા ચૌહાણ દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી રહી છે. રસી સુરક્ષીત…
Read Moreઅર્બન હેલ્થ સેંટર ખાતે RTPCR ટેસ્ટ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કરવામાં આવશે નર્મદા જિલ્લા માં વધતા જતા કેસ ને ધ્યાન માં રાખી ને આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને તકલીફ ના પડે એટલે સુવિધા ઉભી કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, નર્મદા COVID-19 મહામારીને અનુલક્ષીને રાજપીપળા માં કોવિડ હોસ્પિટલ માં RTPCR ટેસ્ટ ની થતા હતા નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ , ડો સુમન ની સૂચના થી આજ થી અર્બન હેલ્થ સેંટર ખાતે RTPCR ટેસ્ટ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટ કરવામાં આવશે નર્મદા જિલ્લા માં વધતા જતા કેસ ને ધ્યાન માં રાખી ને આરોગ્ય વિભાગ દ્વારા લોકો ને તકલીફ ના પડે એટલે સુવિધા ઉભી કરવામાં આવી છે. વધુ માં જણાવ્યું હતું કે નર્મદા માં દરેક તાલુકા માં સુવિધા ટુક સમય માં ઉભી કરી દેશે…
Read Moreડભોઈ ખાતે માસ્ક વગર ના વ્યક્તિઓ સામે પોલીસ વિભાગ ની લાલ આંખ
હિન્દ ન્યૂઝ, ડભોઈ ડભોઈ સિનોર ચોકડી ખાતે માસ્ક વગરના બાઈક ચાલકો સામે પોલીસ વિભાગ ની લાલ આંખ. કોરનો ના કહેર ની પુનઃ ઘાતક લહેર ને ચાલતા નાગરિકોમાં સંક્રમણ ફેલાય નહીં અને કોરોના ના સંક્રમણ ને અટકાવવા હાલ માં જ પોલીસ તંત્ર દ્વારા નગર માં માઇક એનાઉન્સ દ્વારા નાગરિકો ને સલાહ સૂચનો કરી જાગૃત કરાયા હતા. તેમ છતાં બેખૌફ માસ્ક વગર ફરતા બાઈક ચાલકો ને સીનોર ચોકડી ખાતે પી.એસ.આઈ. વસાવા ઓની ટીમ દ્વારા આવા લોકો નિષ્કાળજી દાખવનાર ને ઝડપી પાડી કાયદેસર ની દંડિત કાર્યવાહી કરી માસ્ક વગર ના…
Read Moreરાજપીપલા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયત ૧૫ જેટલા કેન્દ્રો ખાતે કોરોના RTPCR ટેસ્ટની કામગીરી હાથ ધરી તેને વધુ સઘન બનાવાશે
હિન્દ ન્યૂઝ, રાજપીપલા જિલ્લા પ્રભારી સચિવ હૈદરે યોજેલી બેઠકમાં કોવિડ-૧૯ સંદર્ભના પાસાંઓ વિષેના તમામ મુદ્દાઓ અંગે કરાયેલી વિસ્તૃત ચર્ચા-વિચારણા, પરિણામલક્ષી કામગીરી માટે અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટર તેમજ કોવિડ-૧૯ સંદર્ભે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલ એસ.જે. હૈદરે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહ અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ. ડિંડોર સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં રાજપીપલા ખાતે આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતા બમણી કરીને ૨૦૦ બેડની સુવિધા…
Read More