હિન્દ ન્યૂઝ, નડિયાદ ખેડા જિલ્લા કલેકટર આઈ.કે પટેલ દ્વારા આ કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોની સુખાકારી જળવાઇ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ છેલ્લા થોડાક દિવસોથી કોરોનાના કેસો ખૂબ વધી રહ્યા છે ત્યારે જિલ્લાની મહત્તમ હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી છે. નાગરિકોને ઝડપથી ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શન સહિતની સેવાઓ મળી રહે તે માટે જિલ્લા કલેકટર આઈ.કે પટેલની દેખરેખ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. જેના ફળ સ્વરૂપે ખેડા જિલ્લાના વાસણા-બુઝર્ગ ગામે આવેલી ડી.એચ.ક્યુબ કંપની તરફથી અંદાજે રૂ. ૧૬ લાખની કિંમતની…
Read MoreDay: April 21, 2021
દિયોદર ના ચિભડા ગામની પરણિત મહિલા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના ચિભડા ગામે એક સંતાન ની પરણિત મહિલાએ જિંદગી થી કંટાળી ઝેરી દવા પીને જીવન ટૂંકાવતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રૂપપુર ગામની હેતલબેન પ્રજાપતિ ના લગ્ન ચાર વર્ષ અગાવું દિયોદર તાલુકાના ચિભડા ગામે રહેતા અશોકભાઈ પ્રજાપતિ સાથે સમાજ ના રીત રિવાજ મુજબ થયા હતા જેમાં હેતલબેને એક પુત્ર ને જન્મ આપ્યો હતો. જેમાં છેલ્લા ઘણા સમય થી સાસરિયા પક્ષ અને પતિ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો માનસિક ત્રાસથી કંટાળી હેતલબેન…
Read Moreદિયોદર ના વેપારીઓ ગુટકાના ભાવ વધારી ઉધારી લૂંટ કરી રહ્યા છે, ગુટકાનું રૂ.132 નું પેકેટ 200 થી 250 થઈ ગયું
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ગુટકાની ખૂબ જ માંગ હોય છે. વિવિધ ગુટકાઓની વ્યસન કરતા તેના વગર રહી શકતા નથી ત્યારે કોરોનાની મહામારી ના લીધે કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ વાર કરાયેલા લોકડાઉન દરમિયાન રૂપિયા પાંચમાં વેચાતી ગુટકાની પડેકી રૂપિયા પચીસ થઈ ગઈ હતી. તે સમયે ગુટકાનો સંગ્રહ કરનાર વેપારીઓ એ લાખો રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હાલ માં પણ ગુજરાત લોકડાઉન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુટકાનું પેકેટ રૂ. 132 માં વેચાતું હતું. તેની હાલમાં વેપારીઓ એ અછત સજ્જતા રૂ. 200 થી 250 માં વેચી…
Read Moreદિયોદર તેમજ આજુ બાજુ ના વિસ્તાર માટે હેલ્પ લાઈન નંબર જાહેર
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં તેમજ સમગ્ર રાજ્યમાં સતત કોરોના વાઈરસની ગંભીર બીમારી ચાલી રહી છે જેમાં દિન પ્રતિદિન કોરોના વાઈરસના કેસો સામે આવી રહ્યા છે. જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના વાઈરસ નું સંક્રમણ વધતા દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા એક હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં દિયોદર અને આજુ બાજુ વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત મુજબ સેવાઓ મળી રહે તે માટે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7041420505 નંબર તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીઓ ને સુવિધા મળી…
Read More