સોની ગામે હનુમાનજીની જન્મ જયંતી નિમીતે હવન યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકાના સોની ગામે આજ રોજ હનુમાનજી ની જન્મ જેયંતી પર ભાતર દેશ માંથી જે કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. તે માટે સોની ગામે ફરી રામ રાજ્ય સ્થપાય તે હેતુસર મારુતિ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ દિયોદર તાલુકા પંચાયત સીટ ના સદસ્ય ભરત ભાઈ પટેલ દ્રારા હવન કરવામાં આવ્યો હતો. આ હવન માં મંત્રો ઉચ્ચાર કરી ભારત દેશ માંથી કોરોના જેવી મહામારી નું સંકટ દૂર થાય તે માટે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

દિયોદર નાં ભાભર રેલવે ફાટક પાસે યુવાને ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર      બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી ભુજ જતી રેલવે લાઈન પર અનેક લોકો એ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો પોતાની બેદરકારી નો ભોગ બનતા હોય છે ત્યારે અનેક લોકો પોતાની મજબુરી માં પણ ટ્રેન નીચે પડતું મૂકી જીવનને ટુકવતા હોય છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ભાભર ફાટક પાસે એક યુવાને અગિયાર વાગ્યે ના સુમારે બોગી ટ્રેન નીચે પડતું મૂકી મોત ને વ્હાલું કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. જે ટ્રેન નીચે પડતું મુકનાર યુવાન દીઓદરના હકાજી ધારસીજી ઠાકોર ઉર્ફે મેરાજ હોવાનું જાણવા મળ્યું છે…

Read More

દિયોદર શહેર ગુરુવાર બપોર બાદ સોમવાર સવાર સુધી સંપૂર્ણ લોક ડાઉન

હિન્દ ન્યૂઝ, દિયોદર     કોરોના વાઈરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે, જેમાં કોરોના ની ચેન તોડવા માટે આજે ફરી બીજી દિયોદર શહેર ને ચાર દિવસ સુધી બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે દિયોદર ના સરપંચ ના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયત કચેરી ખાતે એક અગત્ય ની બેઠક મળી હતી જેમાં પરિસ્થિતિ ને ધ્યાને રાખી ને આવતી કાલ બપોરે 12 વાગ્યા થી સોમવાર સવારે 6 વાગ્યા સુધી દિયોદર શહેર ને સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લોકો ને કડક રીતે નિયમ નું પાલન કરવા સૂચના આપવામાં…

Read More

વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગોને સેનેટાઈઝ કરવામાં આવ્યા 

હિન્દ ન્યૂઝ, વેરાવળ      વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના સક્રિય પ્રમુખ પીયૂષભાઈ ફોફનડી અને સિનિયર ઓફિસર હિરપરા અને નગરસેવક અફઝલ સર વોર્ડ ન.5 સાથે વિસ્તાર ના મુખ્ય માર્ગ સોમનાથ ટોકીઝ રોડ, હુસેની ચોક થી રેલવે ફાટક સુધી તેમજ હૈદરી ચોક થી કેરમાની આઈ.ટી.આઈ. સુધીના મુખ્ય માર્ગોને સેનેટાઈઝ કરવામાં આવેલ છે. જ્યારે બીજા રાઉન્ડ મા પણ વિસ્તાર પ્રમાણે સેનેટાઇઝ કરવામાં આવશે. કારણ કે નગરપાલિકા એ સરકારી સિસ્ટમ થી ચાલનારી સંસ્થા છે. જેનું ઉદેશ સમગ્ર વેરાવળ પાટણ ના તમામ વોર્ડ નું સર્વાંગી વિકાસ થાય અને એ એક સ્વચ્છ અને સુંદર નગર બનાવવાનું…

Read More

દિયોદર તાલુકાના નવા ગામે તળાવ ઉંડું કરવા ડીરેક્ટર ઈશ્વરભાઈ પટેલે ખાતમહુર્ત કર્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર     બનાસડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી એ બનાસકાંઠાને હરિયાળું બનાસ,પાણીદાર બનાસ બનાવવા નું બીડું ઝડપ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી અને લોકભાગીદારી થક્કી અનેક તળાવો ઉંડા કરવાના છે.જેના ભાગરૂપે બનાસડેરીના જળસંચય યોજના હેઠળ દિયોદર તાલુકાના નવા (દિ) ગામમાં તળાવ ઊંડુ કરવા માટે દિયોદર તાલુકાના બનાસડેરીના ડિરેક્ટર આઈ.ટી.પટેલ ના હાથે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને તળાવ ખોદવાની કામગીરી નો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેરીના ચેરમેન/મંત્રી અને હિંદવાણી સમાજના દેસાઈ મલાભાઈ, અમરાભાઈ પટેલ વિસ્તરણ અધિકારી અને ગામ આગેવાનો સાથે સહુ કોઈએ ઉત્સાહથી હાજરી…

Read More

દિયોદર ધારાસભ્ય એ કોરોના અંતર્ગત સુવિધાઓ પુરી પાડવા નાયબ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર     રાજ્યમાં કોરોના કહેર થી હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીએ દિયોદર તેમજ લાખણી વિધાનસભા ક્ષેત્રના લોકો ને કોરોના કહેર વચ્ચે આરોગ્યને લઈ પડતી મુશ્કેલીઓને બાબતે ધ્યાન કેન્દ્રીત કરી ધારાસભ્ય એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે. જે પત્રમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી અને દિયોદર સીએચસી સેન્ટરો ખાતે તાત્કાલીક ધોરણે ઓક્સિજન વેન્ટિલેટર અને કોરોના વાઇરસ સામે લોકોને રક્ષણ આપે તેવી મેડીસીન ની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા તંત્ર ને આદેશ કરવા વિનંતી કરતો પત્ર માં ઉલ્લેખ કર્યો છે. તદ ઉપરાંત દિયોદર ખાતે…

Read More