અંબાજીમાં અંબિકા ભોજનાલયમાં ભોજન નિઃશુલ્ક કરવા ભક્તોની માંગ

હિન્દ ન્યુઝ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ માત્ર એક ટહેલ નાખે તો 365 દી સદાવ્રતમાં દાણો પણ ન ખૂટે શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માં ના દર્શનાર્થે આવતા સેંકડો શ્રદ્ધાળુઓમાં ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં અંબાના રાજભોગ સમા પ્રસાદ સ્વરૂપ ભોજન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે. વર્ષે લાખ્ખોની સંખ્યામાં ભોજન ગ્રહણ કરાવતા ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયને યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરવા વિશ્વભરમાં વસતા માઈભક્તોમાં માંગ ઉઠી છે. વિશ્વભરમાં વસતા માઇભક્તોની આસ્થાના પ્રતિક સમા શક્તિપીઠ યાત્રાધામ અંબાજીને દેવસ્થાન ટ્રસ્ટની એક માત્ર ટહેલને લઈ માતાજીનું મંદિર સુવર્ણમય બની ગયું. હજુ પણ દાનવીરોના દાનનો પ્રવાહ અવિરત જોવા…

Read More

કોવિડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને નાંદોદ તાલુકાના રામપરા (માંગરોલ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી યોજાતી “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” ચાલુ વર્ષે જાહેરહિતમાં મોકૂફ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા     કોવિડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. કોવિડ-૧૯ ના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી નાંદોદ તાલુકાના રામપરા (માંગરોલ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” શરૂ થાય છે અને ચૈત્ર વદ અમાસના રોજ પરિક્રમાની પૂર્ણાહુતિ થાય છે. “ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા” માં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાતા હોય છે. અન્ય પડોશના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેમાંથી પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આ પરિક્રમામાં ભાગ…

Read More

વડતાલ મંદિરમાં સોમવારથી ભોજનાલય અને ઉતારા બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, વડતાલ ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે આવતા સર્વે સત્સંગીઓને જાણાવવાનું કે, કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને વડતાલ મંદિર માં તા. 5/4/2021 થી 15/4/2021 સુધી ભોજનાલય અને ઉતારા બંધ રાખેલ છે. જ્યારે દેવદર્શન સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19 ની ગાઈડલાઈન સાથે ચાલુ રાખવામાં આવેલ છે. મંદિર પ્રશાસને ભક્તોની અને સંતોની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

ભીમાજી ગોળીયા ગામના પટેલ માધાભાઈ વજાભાઈ બીએસએફમાં થી ૨૧ વર્ષ પૂર્ણ કરી આવતા સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી      લાખણી તાલુકાના ભીમાજી ગોળીયા ગામના પટેલ માધાભાઈ વજાભાઈ બીએસએફમાં થી ૨૧ વર્ષ પૂર્ણ કરી વતનમાં પાવન પગલાં કરતાં લાખણી થી ભીમાજી ગોળીયા સુધી વરઘોડો કાઢી લાખણી ઓટો પાર્ટ્સ એન્ડ બેટરી એસોસિએશન લાખણી દ્વારા ફુલહાર અને સાફા થી સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

રાજપીપળા માં કોરોના નિયંત્રણ માટે આરોગ્યતંત્ર એક્શનમાં શહેરના સાત વોર્ડમાં ટીમો બનાવી રેપીડ ટેસ્ટ અને રસીકરણ ની કામગીરી શરૂ

હિન્દ ન્યૂઝ, રાજપીપળા     રાજપીપળા માં કોરોના નિયંત્રણ માટે આરોગ્યતંત્ર એક્શનમાં શહેરના સાત વોર્ડમાં ટીમો બનાવી રેપીડ ટેસ્ટ અને રસીકરણ ની કામગીરી શરૂ કરાઇ દરેક વોર્ડ માં આરોગ્ય તંત્રને લોકોનો સાથ સહકાર તમામ ને રસી મુકાવવા એપેડમિક અધિકારી ની અપીલ     નર્મદા જિલ્લામાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજપીપળા શહેરમાં પણ કોરોના ના કેસો મળી રહ્યા છે. જે સંદર્ભે કોરોના ઉપર નિયંત્રણ મેળવવા માટે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ આરોગ્યતંત્ર દ્વારા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાત વોર્ડમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી કોરોના ટેસ્ટિંગ…

Read More

૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ અભિયાનમાં ભાગ લેવા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપની હદયસ્પર્શી અપીલ

હિન્દ ન્યૂઝ, રાજપીપલા       ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને કોરોના વિરોધી રસીકરણ હેઠળ આવરી લેવાની હાથ ધરાયેલી ખાસ ઝૂંબેશના ભાગરૂપે રસીકરણને વધુ વેગવાન બનાવવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા વેપારીઓ, દુકાનદારો, શાકભાજીવાળાઓ તેમજ જિલ્લાના પ્રજાજનો રસીકરણનો સરળતાથી લાભ લઇ શકે તે હેતુસર રાજપીપલાની બેંક ઓફ બરોડા, કસ્બાવાડ જમાતખાના શાકમાર્કેટ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ-૨૬૦ જેટલાં કેન્દ્રો ખાતે કોવિડ-૧૯ ના ટેસ્ટ અને કોરોના વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. આજે બપોરના ૨:૦૦ વાગ્યા સુધીમાં ૪૫ વર્ષથી વધુની વયનાં ૧૦૬૦ જેટલાં લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં…

Read More

ભીમાજી ગોળીયા ગામના પટેલ માધાભાઈ વજાભાઈ બીએસએફમાં થી ૨૧ વર્ષ પૂર્ણ કરી આવતા સ્વાગત કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, લાખણી લાખણી તાલુકાના ભીમાજી ગોળીયા ગામના પટેલ માધાભાઈ વજાભાઈ બીએસએફમાં થી ૨૧ વર્ષ પૂર્ણ કરી વતનમાં પાવન પગલાં કરતાં લાખણી થી ભીમાજી ગોળીયા સુધી વરઘોડો કાઢી લાખણી ઓટો પાર્ટ્સ એન્ડ બેટરી એસોસિએશન લાખણી દ્વારા ફુલહાર અને સાફા થી સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

લાખણી તાલુકાના કોટડા ગામમાં મંડળી ને પ્લોટ વેચાણ નો પંચાયત નો ઠરાવ અંતે રદ

હિન્દ ન્યુઝ, લાખણી લાખણી તાલુકા ના કોટડા ગ્રામ પંચાયત નો પ્લોટ રૂ. ૪૪ લાખ માં વેચાવા સામે ચાલતી અપીલ માં બનાસકાંઠા જિલ્લા પંચાયત અપીલ સમિતિ એ જગ્યા દબાણ વાળી હોયકોટડા ગ્રામ પંચાયત ના ઠરાવ ને રદ કરવા નો હુકમ કરેલ. એ વિવાદાસ્પદ કેસ અંગે જાણવા મળ્યા પ્રમાણે લાખણી તાલુકા ના કોટડા નો આકારણી નં. ૮૫ ની ૧૧૧૫ ચો.મી. વાળો પ્લોટ રૂપિયા ૪૪ લાખ માં કોટડા દૂધ ઉ.મંડળી ના મંત્રી નારણજી તેજાજી અને દરગાજી એ દૂધ મંડળી ને વેંચતા વિવાદાસ્પદ બનેલ. જે બાબતે કોટડા ના ગ્રામજનો એ પંચાયત ની મિલકત વેચી…

Read More