સુરત જિલ્લાનો મહિલા દિવસ નિમિતે મહિલાઓની સુરક્ષા અંગેના કાયદાઓ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કે.એલ.પટેલ હાઈસ્કૂલમાં યોજાયો

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)              આજે આઠમી માર્ચ હોય,આ દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત ના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહિલા ઓની સુરક્ષા અંગેના કાયદાઓ તેમજ મહિલાલક્ષી યોજનાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કે.એલ.પટેલ હાઈસ્કૂલ, અનાવલ ખાતે કરવામાં આવ્યું હતુ. સ્વાતિબેન પટેલ, તરકાણી ના સરપચ લલીતાબેન, જિલ્લા મહિલા અને બાળ કચેરી માં કાર્યરત સેન્ટર ના કર્મચારીઓ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ડો. પદ્માબેન તડવી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા…

Read More

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા તારીખ ૩૦ એપ્રિલ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)            ખાતેદાર ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ખેડૂતમિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી દરેક ગ્રામ પંચાયત ખાતે તથા ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકે છે. અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુકની વિગત વગેરે સાથે રાખવી જરૂરી છે. ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ…

Read More

બધીર વિદ્યાલય ખાતે મફત મેમોગ્રાફી કેમ્પ નું આયોજન

હિન્દ ન્યૂઝ, નડિયાદ રોટરી ક્લબ નડિયાદ રાઉન્ડ ટાઉન દ્વારા આજે વિશ્વ મહિલા દિવસ નિમિતે બધીર વિદ્યાલય ખાતે  મફત મેમોગ્રાફી કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં પ્રો.ચરમેન ડો. જયશ્રીબેન વૈષ્ણવ, પ્રો. ધર્મેશ ગજ્જર, સે. રો. મિતેન પરીખ, ડી.સે. રો. કેતન પટેલ, રો. મીનેશ રાવ, રો. કમલેશ પ્રધાન તથા રો. પ્રજ્ઞાબેન ગોર હજાર રહ્યા હતા . આ કેમ્પ માં ૪૫ વર્ષ થી વધુ ઉંમરના બહેનોને બ્રેસ્ટ કેન્સરના નિદાન માટે મફત મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 40 જેટલા લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી લાભ લીધો હતો. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં દ્રી-ચક્રિય અને ફોર વ્હીલ વાહનોના ગોલ્ડન અને સીલ્વર નંબર હરાજી થશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ગીર-સોમનાથ દ્રારા દ્રી-ચક્રિય વાહનોની બાકિ રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨.પી અને નવી સીરીઝ જી.જે.૩૨.ક્યુ. તથા ફોર વ્હિલ વાહનોની બાકી રહેલ નંબરની સીરીઝ જી.જે.૩૨ કે (k)મા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૦-૦૩-૨૦૨૧ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી શકાશે.   તા. ૧૫ થી ૧૭-૦૩-૨૦૨૧ સુધી AUCTION માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી કરવાની રહેશે. તા. ૧૮ થી ૧૯-૦૩-૨૦૨૧ ના રોજ AUCTION  નું bidding ઓપન થશે. તા. ૨૦ માર્ચ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક…

Read More

દિયોદર ખાતે ઓગડ મહંત શ્રી બળદેવનાથજી બાપુ ના વરદહસ્તે જીવનદીપ હોસ્પિટલ નું ઉદઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર                દિયોદર નગરજનો તેમજ ગ્રામીણ વિસ્તારો ના લોકો માટે અદ્યતન સુવિધા ધરાવતી દેલવાડા રોડ ખાતે તારીખ 7/ 3/ 2021 ના રોજ જીવનદીપ હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આ હોસ્પિટલ નો શુભારંભ શ્રી ઓગડ મહંત શ્રી 1008 બળદેવનાથજી બાપુ ગુરુ વસંતનાથજી મહારાજ (દેવદરબાર જાગીર મઠ) દ્રારા હોસ્પિટલ નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત શ્રી 1008 બળદેવનાથજી વસંત નાથજી મહારાજ (દેવદરબાર જાગીર મઠ) ધારાસભ્ય શિવભાઈ ભુરિયા, પરમ પૂજ્ય સંત શ્રી દાસ બાપુ (ટોટાણા આશ્રમ) મહંત શ્રી 1008 અંકુશ ગિરી બાપુ (અંબાજી…

Read More

માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબસ્ટેશન માંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો તારીખ 9 નાં બંધ રહેશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)                        માંગરોળ તાલુકાનાં પીપોદરા અને મોટાબોરસરા વિજ સબસ્ટેશન માંથી નીકળતાં નિજાનદ અને લખાણી વિજ ફીડરોનો વીજ પુરવઠો તારીખ 9 મી માર્ચના બંધ રહેશે. 9 મી માર્ચના આ બન્ને વિજ ફીડરો ઉપર મેઇન્ટેન્સની કામગીરી કરવાની હોવાથી વિજ પુરવઠો બંધ રાખવામાં આવશે. નિજાનદ વિજ ફીડર પર સવારે 8 થી સાંજે 18 અને લખાણી વિજ ફીડર પર સવારે 9.30 થી બોપોરે 13 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ બન્ને વીજફીડરો પર કેટલાંક ઔદ્યોગિક એકમોના વીજ જોડાણો પણ આવેલા…

Read More

માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ, 3 દિવસમાં 17 કેસ નોંધાયા, તંત્ર હરકતમાં આવ્યું

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)             માંગરોળ તાલુકામાં ફરી કોરોનાએ માથું ઉચકયુ છે. ત્રણ દિવસમાં 17 કેસ નોંધાયા છે, જેને લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. માંગરોળ તાલુકાનાં તરસાડી નગરમાં 16 અને તાલુકાનાં લીબાડામાં 1 મળી 17 કોરોનાંનાં કેસો ત્રણ દિવસમાં નોંધાયા છે. તરસાડી નગરમાં આરોગ્યની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમોએ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. હજુ દિવસે દિવસે કોરોનાંનાં કેસોમાં વધારો નોંધાઇ શકે તો નવાઈ નહીં. જેથી પ્રજાજનોને સાવચેત રહી, કોવીડ-19 ની ગાઈડ લાઈનનો અમલ કરે એ અતિ…

Read More

ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત ના ભાજપ ના વિજેતા ઉમેદવારોનું સન્માન વનમંત્રીની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા   ઉમરપાડા તાલુકાની જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 16 બેઠકનાં ભાજપનાં વિજેતા ઉમેદવારોનું આજે ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે આવેલા APMC માર્કેટનાં કમ્પાઉન્ડમાં સન્માન કરવા માટેનો કાર્યક્રમ વનમંત્રી ગણપતસિંહ વસાવાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. ઉમરપાડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ભાજપે કબ્જે કરી છે. આ તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપનાં પ્રમુખ સંદીપભાઈ દેસાઈ, મહામંત્રી દીપકભાઈ વસાવા, દિલીપસિંહ રાઠોડ સહિત અનેક આગેવનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વનમંત્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. એમણે જણાવ્યું કે રાજ્યમાં…

Read More

રાજકોટ ખાતે ‘શ્રી રામાનંદી નવનિર્માણ સેના’ દ્વારા પોલીસ કમિશનર ને કરવામાં આવી ફરિયાદ

હિન્દ ન્યૂઝ, રાજકોટ         હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ ‘શ્રી હનુમાનજી’ મહારાજ ઉપર જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે કે, “હનુમાનજી ભગવાન નથી.” તેવું કહેનારા સ્વામી અક્ષરમુનિ (શ્રી સ્વામિનારાયણ મંદિર-ભુજ) વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) કલમ હેઠળ ગુનો નોંધવા ની ફરિયાદ કરવા માટે તા. ૫/૩/૨૦૨૧ ના રોજ પોલીસ કમિશનર કચેરી રાજકોટ શહેર ખાતે ‘શ્રી રામાનંદી નવનિર્માણ સેના’ ના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ નિખીલ નિમાવત તેમજ દરેક હોદેદારો, કાર્યકર્તા, સમર્થકોને ઉપસ્થિત રહ્યા હતા. તથા સાધુ સમાજ, બ્રાહ્મણો તેમજ સમગ્ર હિન્દુ સમાજ અને હનુમાન ભક્તોને પણ ઉપસ્થિત રહ્યા. તેમજ…

Read More

દિયોદર તાલુકાના ગોલવી અને ચિભડા ગામ ના સીમાડા ના વિસ્તારમાં કેસૂડો ખીલી ઉઠ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર              કેસૂડા ને આમ તો સામાન્ય ઝાડ ના ફૂલો માનવામાં આવે છે પણ તે સામાન્ય ઝાડ ના ફૂલોના ગુણો અનેક છે. ઉનાળાની ઋતુ ની શરૂઆત થતા જ દિયોદર તાલુકાના ગોલવી અને ચિભડા ગામ ના સીમાડા વચ્ચે એક ખેતરમાં કેસૂડા ના ઝાડ પર કેસૂડા ના ફૂલોખીલી ઉઠ્યા હતા. આ નજારો દ્રશ્યમાન થતા સૌની આંખો ને ઠંડક પહોંચે છે. તેનો ઉપયોગ ચર્મ રોગના ઉપચારમાં પણ થાય છે. જેમ જેમ હોળી નજીક આવી રહી છે, તેમ તેમ કેસુડો ખીલી રહ્યો છે.        …

Read More