રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ દિવસે-દિવસે વધુ સ્ફોટક થતી જાય છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ વધુ એક વખત રાજકોટ દોડી આવ્યા

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જેન્તી રવિ વધુ એક વખત રાજકોટ આવી પહોચ્યા હતા. પ્રભારી રાહુલ ગુપ્તા અને ખાસ ફરજ પરનાં અધિકારી મિલિન્દ તોરવણેને સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સાંસદ અભયભાઇ ભારદ્વાજની સારવાર, નર્સીંગ સ્ટાફ પર હુમલો, મૃત્યુદરમાં વધારો, તમામ ઘટનાની તપાસ-સમીક્ષા માટે સીવીલ હોસ્પિટલમાં તાકીદની બેઠક યોજી ચર્ચા વિમર્શ કર્યાં હતા. રાજકોટમાં આવતા ૧૦૦ થી વધુ પોઝેટીવ દર્દીઓ અને ૩૫ જેટલા લોકોના મૃત્યુ અંગે ચિતા વ્યકત કરી હતી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં મેડીકલ કોલેજમાં રાજ્યના આરોગ્યના અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટના પ્રભારી અધિકારી રાહુલ…

Read More

વડાપ્રધાનના જન્મદિને થરાદના નિવૃત શિક્ષકે પી.એમ. રિલીફ ફંડમાં જમા કરાવતા શુભેચ્છા પાઠવી

વડાપ્રધાનના જન્મદિને થરાદના નિવૃત શિક્ષકે પી.એમ. રિલીફ ફંડમાં જમા કરાવતા શુભેચ્છા પાઠવી હિન્દ ન્યુઝ, થરાદ દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોઈ વિવિધ તબક્કાવાર કાર્યક્રમો કરાઈ રહ્યાં છે, ત્યારે થરાદના નિવૃત શિક્ષકે પોતાના એક માસનું પેન્શન પીએમ રિલીફ ફંડમાં જમા કરાવી વડાપ્રધાનને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. થરાદના વાંમી ગામના મૂળ વતની અને હાલમાં કાયમી ધોરણે થરાદ રહેતા નિવૃત શિક્ષક ભુરાલાલ જયદેવરામ ઓઝાએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભેચ્છાઓ સાથે પોતાને એક માસનુ પેન્શન 26,300 રૂપિયા પી.એમ. રીલીફ ફંડમાં જમા કરાવી વડાપ્રધાન મોદી હરહંમેશ નિરોગી અને સ્વસ્થ રહે તેવી માઁ…

Read More

દિયોદર જતા દોઢીયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ જતા રોડ ના નબળાં

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી થી વાસણા થી ડુચકવાડા દિયોદર જતા દોઢીયા રોડ ઉપર વરસાદી પાણી ભરાઇ જતા રોડ ના નબળાં કામ ના કારણે રોડ દબાઇ જતાં મોટા મોટા ખાડા પડવા થી ગુરૂવાર ના સાંજે લાખણી નજીક પસાર થતી ટ્રક ખાડામાં બન્ને ટ્રક એક સાથે ફસાઇ જતા ટ્રાફિક જામ થઇ જતાં અવરનવર જતાં વાહન ચાલકો અટવાયા હતા, ત્યારે વાહન ચાલકો માં ભારે રોષ સર્જાયો હતો, ત્યારે બાદ j c b મદદ થી ટ્રકને બારે નીકળવામાં આવી હતી તથા રાહદારીઓ આ બિસ્માર રસ્તાના કારણે હેરાન પરેશાન થઇ રહ્યા છે, ત્યારે ઘણાં વાહનચાલકો…

Read More

પોષણ માસ – ૨૦૨૦ ઉજવણી અંતર્ગત આઈ.સી.ડી.એસ મુન્દ્રા ઘટક દ્વારા જોખમી સગર્ભા બહેનો નાં ઘરે જઈ તોરણ નાં માધ્યમ થી પોષણ વિશે જાગૃતિ આવે એ માટે ના સંદેશા આપવામાં આવ્યા હતા

હિન્દ ન્યૂઝ, મુન્દ્રા, તા.૧૬ મોટા કપાયા કેન્દ્ર નંબર ૨, ગામ મધ્યે આઈ.સી.ડી.એસ મુન્દ્રા મા પોષણ માસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કિશોરી બેનો દ્વારા પોસ્ટર, પોષણ, તોરણ અને પોષણ અંગે માહિતી ગાર કરવામાં કરવામાં આવ્યા હતાં. મોટા કપાયા આંગણવાડી કાર્યકર હિનાબેન મહેશ્વરી, તેડાઘર કાન્તાબેન ધેડા દ્વારા સગર્ભા બહેનો નાં ઘરે તોરણ બાંધવામાં આવ્યા હતા અને સમસ્ત માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ના સિ.ડી.પી. આશાબેન ગોર, અને સુપર વાઈજર હિનાબેન પટેલ ના માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટર : રામજી સોંધારા, કચ્છ

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મદિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગર મા નગરપાલિકા અને ગુજરાત સરકાર ના ઉપક્રમે નગર ના વિવિધ વિસ્તાર મા નવીન રસ્તાઓ નુ લાખોના ખચૅ કરી સુસજ્જિત બનાવશે

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારિયા,             રાજ્ય કક્ષાના મંત્રી અને વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય બચુભાઈ ખાબડ તથા નગરપાલિકા ના નવીન ચૂટાયેલા પ્રમુખ દક્ષાબેન મીતેશ નાથાણી તેમજ ઉપપ્રમુખ ને કારોબારી મહેશ ભાઈ બાલવાણી નગરપાલિકા ના સભ્યો ના હસ્તે એક નહી પણ ૩૦ રસ્તાઓ નૂ ખાત મૂહુર્ત કરી ને ઈતિહાસ રચી ને નગરજનો ને સુવિધા ની ભેટ આપી ને પાણી સફાઈ અને વીજળી ની સુવિધા ઓ આપી ને જે દેવગઢ બારિયા ને પેહલે પંચમહાલ નુ પેરિસ ગણાતુ હતુ, તેને પાછુ પેરિસ બનાવા ની દીક્ષા તરફ વિકાસ થકી સગવડો…

Read More

હડિયાણા ગામે ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ “નેશનલ ન્યુટ્રીશન માસ” ની ઉજવણી

હિન્દ ન્યુઝ, હડિયાણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર તથા ઈફ્કો કંપનીના સંયુક્ત ઉપક્રમે હડિયાણા સેવા સહકારી મંડળીના સહયોગથી હડિયાણા ગામે રાષ્ટ્રીય કાર્યક્રમ “નેશનલ ન્યુટ્રીશન માસ”ની ઉજવણી આજ રોજ તા. ૧૭.૦૯.૨૦૨૦ના કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં હડિયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ કાનાણી તથા અન્ય હોદેદારો તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગરના હેડ ડો. કે. પી. બારૈયા, શ્રીમતી અંજનાબેન બારૈયા, એસ. એચ. લાખાણી તથા ઈફ્કો કંપનીના બળદેવભાઇ ઉપરાંત ડો. અશોકભાઈ કગથરા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં અંજનાબેન દ્વારા મહિલાઓને પોષણ વિષે વિસ્તૃત માહિતી આપેલ, ડો. કે. પી. બારૈયા એ કુદરતી ખેતી કરીને પોષણ…

Read More

નર્મદા જિલ્લામાં ૨૫૦ JLESG જૂથના લક્ષ્યાંક અંતર્ગત ૨૫૦૦ જેટલી બહેનોને રૂપિયા અઢી કરોડનું થનારૂં ધિરાણ  

હિન્દ ન્યૂઝ, રાજપીપલા,              ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલા મુખ્યમથકે સરદાર ટાઉન હોલ ખાતે સુરતના કતારગામના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીગીશાબેન ભટ્ટ, મહિલા અગ્રણી શ્રીમતી દર્શીનીબેન કોઠીયા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ અને ગજેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફીસર જયેશભાઇ પટેલ સહિત મહિલા જૂથ સખી મંડળની બહેનો ઉપરાંત સહકારી મંડળીઓ, ખાનગી બેંન્કો, નાગરિક અને સહકારી બેંન્કોના પ્રતિનિધિઓ વગેરેની ઉપસ્થિતીમાં યોજાયેલા…

Read More

રાજકોટ ખાતે નિયમો ભંગ કરનાર ૧૨ દુકાનદારો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી DCP ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા રાજકોટ શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવાના હેતુથી ચાની દુકાનો તેમજ પાનના ગલ્લા ઉપર સોશિયલ ડિસ્ટન્સના નિયમો નું પાલન ન થતું હોય તેવા દુકાનદારોના વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરવા અંગેની સ્પેશિયલ ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને આજરોજ ACP પશ્ચિમ વિભાગ પી.કે.દિયોરાના માર્ગદર્શનથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં આવેલ તમામ દુકાનો તેમજ ચાની લારીઓ નું ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને નિયમો નો ભંગ કરનાર કુલ ૧૨ દુકાનદારો વિરૂધ્ધમાં ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર…

Read More

થરાદ નાં સિધોતરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના સિધોતરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70મા જન્મદિવસ નિમિત્તે લોકો વિવિધ પ્રકારની ઉજવણી કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવતા હોય છે ત્યારે થરાદ તાલુકાના સીધોતરા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ગામલોકો દ્વારા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ગામની શેરીઓ જાહેર રસ્તા ઉપર શાળા સહિત અનેક જગ્યાએ સફાઈ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તલાટી ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર: પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા

Read More

ખંભાળીયા શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરી સેવા સપ્તાહ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, ખંભાળીયા ગુજરાત ના પનોતા પુત્ર ને દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના 70માં જન્મદિવસ (17 સપ્ટેમ્બર) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા “સેવા સપ્તાહ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા પ્રેમ પરિવાર સકીર્તન મંદિર ખાતે 70 વૃક્ષો વાવી સેવા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, મહામંત્રી જીજ્ઞેશભાઈ પરમાર, કાર્યક્રમ ઇન્ચાર્જ હસુભાઈ ધોળકિયા, મયુરભાઈ ધોરીયા, ભીખુભા જેઠવા, જયેશ કણજારીયા, ઇલાબેન ભટ્ટ, વનરાજસિંહ વાઢેર, નીરવ કવયા, સકીર્તન મંદિર ના હરિભાઈ જોશી અને ચાવડા ભાઈ વગેર આગેવાન…

Read More