સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર તાત્કાલિક કામ શરૂ કરાવામા આવ્યુ

ગીર સોમનાથ, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટારોગંદા પાણી મુખ્ય માર્ગ પર વહી જતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સોયાણી તથા કારોબારી ચેરમેન રાજુભાઇ ગઢીયા એ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવામા આવ્યુ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટરોગંદા પાણી મુખ્ય માર્ગ પર વહી જતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સોયાણી તથા કારોબારી ચેરમેન રાજુભાઇ ગઢીયા એ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવામા આવ્યુ. રિપોર્ટર :…

Read More

વેરાવળ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણી કરી

વેરાવળ , રાજ્ય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારા ગત 8 ઓગસ્ટ ને મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ ની ઉજવણીના ભાગ રૂપે વેરાવળના સિમર ગામે જઈ સ્વસ્છતા માં મહિલાઓનું વિશિષ્ટ યોગદાન છે, ત્યારે મહિલાઓને સ્વ- સ્વચ્છતા સાથો સાથ ઘર, સોસાયટી, શહેર વગેરે જગ્યા એ સ્વચ્છતા નું મહત્વ તેમજ તેના દ્વારા બીમારીઓને કેવી રીતે દૂર રાખી શકી વગેરે બાબતે જાણકારી આપવામાં આવેલ અને સ્વસ્છ ભારત અભિયાન ને આગળ ધપાવવા સમાજ ના દરેક લોકો જોડાય અને તંદુરસ્ત પરિવાર,…

Read More

શ્રાવણ વદ નાગપાંચમ ના શુભ દિવસે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર જોડિયા રુદ્રાભિષેખ, શિવ પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો…

જોડિયા, જોડિયા ગામે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક જગ્યા છે. આ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે જોડિયા ગામ ના એક શિવ ભક્ત વાંક પરિવાર કે જેઓ હાલમાં જોડિયા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર છે. એવા ચિરાગભાઈ બી.વાંક. દ્વારા દર વર્ષે શ્રાવણ માસના નાગ પાંચમ ના દિવસે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે નાગ દેવતા નું વિધિવત પૂજન વિધિ કરવામાં આવે છે. અને આ મહાદેવ મંદિર માં જ્યારે પણ નાગ પાંચમ ના રોજ વિશાળ મહાદેવ મંદિર ની જગ્યા માં વિશાળ કાય નાગ દેવતા ના સ્વયભું સાક્ષાત્કાર રૂબરૂમાં નાગદેવતા નું પૂજન ચાલી રહ્યું હોય…

Read More

દિયોદર મેઘ મહેરબાન સરેરાશ 2 ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા

દિયોદર, ગુજરાત માં આખરે ચોમાસા નો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ ની આગાહી ના પગલે રવિવાર ના રોજ જિલ્લા ના અનેક વિસ્તાર માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં આજે વહેલી સવાર થી વાદળ છાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ ની આગાહી સાથે વરસાદ નું આગમન થયું હતું. જેમાં દિવસ દરમિયાન મેઘો મહેરબાન બન્યો હતો અને છુટા છવાયા અને ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો જો કે દિયોદર માં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં આજે વરસાદ ના કારણે દિયોદર પોલીસ સ્ટેશન…

Read More

દિયોદર જી આઈ ડી સી તેમજ સુરાણા ગામ ની સિમ માં પોલીસ ની રેડ 13 શકુનિયા જુગાર રમતા ઝડપાયા

દિયોદર , શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે દિયોદર ગ્રામીણ વિસ્તાર તેમજ શહેર માં તીનપતિ ના જુગાર ધામ ના અડ્ડા ધમધમતા થતા સ્થાનિક પોલીસ અને એલ સી બી પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે જેમાં ફરી એલ સી બી પોલીસ અને સ્થાનિક પોલીસે બંને અલગ અલગ જગ્યા પર થી 13શકુનિયા ને જુગાર રમતા ઝડપી પાડતા અન્ય શકુનિયા માં ફફડાટ ફેલાવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર સ્થાનિક પોલીસ ને ખાનગી બાતમી મળેલ કે દિયોદર જી આઈ ડી સી માં રહેણાંક મકાન માં લાઈટ ના અજવાળે અમુક…

Read More

દિયોદર ના વખા હનુમાન મંદિરે પર્યાવરણ પ્રેમી દ્વારા વૃક્ષારોપણ કરાયું….

દિયોદર, વૃક્ષો વાવો અને વરસાદ લાવો.આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્ર ને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જરૂરી છે ,વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવી ને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે.વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે.ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવી રહ્યું છે. ત્યારે દિયોદર ના પર્યાવરણ પ્રેમી દ્વારા વખા મુકામે આવેલ હનુમાન મંદિરે સિત્તેર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું .જેમાં સૌ પ્રથમ તુલસી…

Read More