સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર તાત્કાલિક કામ શરૂ કરાવામા આવ્યુ

ગીર સોમનાથ,

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટારોગંદા પાણી મુખ્ય માર્ગ પર વહી જતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સોયાણી તથા કારોબારી ચેરમેન રાજુભાઇ ગઢીયા એ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવામા આવ્યુ.

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર ગટરોગંદા પાણી મુખ્ય માર્ગ પર વહી જતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સોયાણી તથા કારોબારી ચેરમેન રાજુભાઇ ગઢીયા એ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક અસરથી કામ ચાલુ કરાવામા આવ્યુ.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment