જેતપુરના અમરનગરની યુવતીએ એસીડ પી આપઘાત કર્યાના બનાવમાં નવો વળાંક

હિન્દ ન્યૂઝ, જેતપુર યુવતીનો ભાઈ આરોપીની પુત્રીને બે માસ પહેલાં ભગાડી ગયો હોવાથી યુવકના ઘરે જઈ તેની બહેનને ભગાડી મારી નાખવાની ધમકી આપતા હોવાનો આરોપ                              જેતપુરના અમરનગર ગામમાં ભારતી બાબુભાઈ મકવાણા નામની 21 વર્ષિય યુવતીએ એસીડ આપઘાત કરી લીધાના પ્રકરણમાં ગામમાં જ રહેતા જેન્તીભાઈ મકવાણા તેના બે પુત્ર સામે યુવતીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ભારતીનો ભાઈ અગાઉ જનીની પુત્રીને આરોપીઓ દ્વારા ભારતીની કરીને ભાગી ગયો હતો અને પજવણી કરતા હતા તેમજ તમારો પુત્ર તમારી…

Read More

જેતપુર નજીક જૂનાગઢ રોડ પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, જેતપુર                         ગમખ્વાર અકસ્માતની વિગત એવી છે કે જેતપુર ના જૂનાગઢ રોડ પર આવેલ રણુજા સોસાયટી વિસ્તારમાં માં રહેતા જેમલભાઈ નાથાભાઇ સોલંકી ને ત્યાં તેનો ભાણેજ પંકજભાઈ તુષારભાઈ પરમાર (રહે.ગાંધીધામ કચ્છ) તેમજ તેમનો કૌટુંબિકભાઈ નરેશભાઈ ભવાનભાઈ ધૈડા બત્રે ચોટીલા દર્શન કરી રોકાવા આવેલ તેઓને પરત ગાંધીધામ જવું હોય માટે સાંજે ૮ વાગ્યાના અસરામાં જેમલભાઈ તેમનું બાઇક હોન્ડા નં.જીજે ૦૩ એલએન ૧૦૭૨ વાળું લઈ ત્રણે જણા બાઇક પર ટીકીટ લેવા જતા હતા, ત્યારે સામેથી સાડી ધોલાઈનો ઘાટ ભરીને…

Read More

ગુજરાતમાં કોરોના રસિકરણ અભિયાન પુરજોશમાં ચાલુ

હિન્દ ન્યૂઝ, માણાવદર                             સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર કોરોના વાયરસની રસી શોધવામાં આપણા દેશની બે કંપનીઓ સફળ રહેતા દેશભરમાં કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં જુદા જુદા કેન્દ્રો પર હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલુ છે, ત્યારે એક પછી એક તબક્કામાં સૌ પ્રથમ કોરોના વોરિયર્સ (ડોકટરો-હેલ્થ વરકર્સ-આરોગ્ય કર્મચારીઓ ત્યાર બાદ અલગ અલગ વિભાગના કર્મચારીઓને રસી અપાઈ રહી છે. પોલીસ અધિકારી, પંચાયતના કર્મચારીઓ બાદ આજ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા ખાતે સમગ્ર તાલુકાની તમામ સરકારી અને ખાનગી…

Read More

જૂનાગઢના તેમજ સમગ્ર સોરઠ પંથકના વીરભામાશા એવા દાનવીર જવાહરભાઈ ચાવડા દ્વારા આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશનને વિકલાંગ બાળકો માટે ફોર વિહિકલનું (મેજીક) અનુદાન કરેલ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ           જવાહરભાઈ ચાવડા દ્વારા એક માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું તેઓએ વિકલાંગ બાળકો માટે ચાલતું ટ્રસ્ટ આશાદીપ ચેરીટેબલ ફાઉન્ડેશન ને માનનીય કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા એ પોતાના માતૃશ્રી સોનબાઈબેનની યાદ મા સ્વ.ખર્ચે આશરે રૂપિયા ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) નુ મેજીક અનુદાન કર્યું હતું. આ તકે આસાદીપના સમગ્ર સ્ટાફે જવાહરભાઈનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. જવાહરભાઈ આવી રીતે હરહંમેશ ગરીબ, નિરાધાર, નિ:સહાય, દિવ્યાંગ લોકોની સેવા માટે કોઈને કોઈ પ્રકારે સેવાનું કાર્ય કરતા રહે છે. રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, જૂનાગઢ

Read More

જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે બુધવાર થી ત્રિદિવસીય ધર્મોત્સવ ઠાકોરજી નો ભવ્ય રાજોપચાર પૂજન ૫૦૦ કિલો ગુલાબ પાંખડી થી કરાશે પુષ્પાભિષેક

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ           શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ એટલે શ્રી રાધારમણ દેવ -મહાપ્રતાપી શ્રી સિદ્ધેશ્વર મહાદેવની કૃપાનું ધામ કરોડો મુમુક્ષુઓની આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન ભગવાન સ્વામિનારાયણે પોતાની બાથમાં લઈ સ્વહસ્તે પધારેલા દેવોના દર્શન -પૂજન -અર્ચન અને માનતાથી આજે પણ અનેક લોકોને સુખ પ્રાપ્ત થયુ છે. આ ધામમાં ભક્તો અનેક ઉત્સવો અને પૂજન દ્વારા પોતાની શ્રદ્ધા નું અધ્ય સમર્પિત કરતા હોય છે. આગામી તા. 10-02-2021 અને તા.11-02-2021 ના રોજ પણ શ્રી ઠાકોરજીનો ભવ્ય રાજોપચાર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ૫૦૦ કિલો ગુલાબની પાંખડીઓ થી પુષ્પાભિષેક, ૫૦૦ કિલો…

Read More

દિયોદર રામપુરા (ધુ) પગાર કેન્દ્ર શાળા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર            આજ રોજ રામપુરા(ધુ) પગારકેન્દ્ર શાળા ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠાના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ નો સન્માન કાર્યક્રમ સેન્ટર રામપુરા (ધુ) પગાર કેન્દ્ર શાળાના ખાતે તમામશાળા ના આચાર્યઓ અને શિક્ષકો દ્વારા યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે નું મુમેન્ટ અને સાલ હોઠાળી ને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેન્ટર શાળાના આચાર્ય અશોકભાઈ નાઈ, ધુણસોલ આચાર્ય પ્રેરકભાઈ પટેલ માનપુરા આચાર્ય દીપકભાઈ પટેલ, ગોકુળપુરા આચાર્ય ભોમાજી ઠાકોર, નવાપુરા આચાર્ય ખેમાજી માળી, કાલુપુરા આચાર્ય કનુભાઈ રાવલ, ગંભીરપુરા આચાર્ય વિનોદભાઈ પટેલ તથા નોખા શિક્ષક પુંજુભા સોલંકી અને…

Read More

દિયોદર શહેર માંથી સોશિયલ મીડિયા ફેસબુક પર ડમી આઈ.ડી. બનાવી બજાજ ફાયનાન્સ નામે છેતરપિંડી કરતો ઈસમ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર પોલીસે ખાનગી બાતમી ના આધારે સોશિયલ મીડિયા ફેસબુક પર ડમી આઈ.ડી. બનાવી છેતરપિંડી કરતા એક ઈસમ ને પોલીસે દબોચી લીધો છે.               જાણવા મળતી માહિતી મુજબ દિયોદર પી.એસ.આઈ. એસ.જે.પરમાર ને ખાનગી બાતમી મળેલ કે દિયોદર શહેર માં હાઇવે વિસ્તાર પર એક ઈસમ સોસીયલ મીડિયા ફેસબુક પર બનાવટી આઈ ડી બનાવી બજાજ ફાયનાન્સ કંપની ના નામે છેતરપિંડી કરે છે. તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસે બાબા ચૌધરી રહે સુરત મૂળ રહે મોરવાડા તા સુઇગામ વાળા ને ઝડપી પાડ્યો હતો. જેમાં સઘન…

Read More

રૈયા ગામે દીકરીના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી

હિન્દ ન્યૂઝ, દિયોદર        દિયોદર તાલુકા ના રૈયા ગામે નટુભાઈ વોરા એ તેમની દીકરી હિમાંશી ના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી ની પહેલ કરવામાં આવી લોકો દ્વારા જન્મ દિવસ ની ઉજવણી માં હજારો રૂપિયા નો ખર્ચ કરતા હોય છે. ત્યારે નટુભાઈ વોરાએ તેમની દીકરી હિમાંશી નો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં ભજન સત્સંગ નો કાર્યક્રમ રાખી ને ઊજવણી કરવામાં આવી હતી. જન્મ દિવસ ની ઉજવણી માં ઉપસ્થિત સંતશ્રી દોલતરામ બાપુ નોરતા આશ્રમ, મહેન્દ્રરામ મહારાજ મહેસાણા, નટુરામ આસેડા, વિશ્વ ભારતી બા, વજુરામ બાપુ, નાગજીરામ, વેલદાસ, પ્રતાપરામ…

Read More

દિયોદર ભેંસાણા ગામે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સમજણ અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર            દિયોદર ના ભેંસાણા ગામે આજે ઉદયભાઈ પટેલ ના ખેતર પર દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શ્યામસુંદર બાપુ દ્વારા વિગતે સમજણ આપવામાં આવી હતી. જેમાં ગાય ના છાણ માંથી બનતા વિવિધ ખાતર અને ગૌ મૂત્ર માંથી બનતી ખેતી માટે ની દવાઓ ની સમજણ આપવામાં આવી હતી અને ઓછા ખર્ચે વધુ નફો કઈ રીતે મળી શકે તે માટે આ નાની શિબિર માં સમજણ આપવામાં આવી હતી. જેમાં ગામના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ભેંસાણા ગામે આજે પણ અનેક ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી ને…

Read More

ડભોઈ કરનેટ રોડ પર વિદ્યુત વાહક વાયર અડી જતા ઓવરલોડ કપાસની ગાંસડીઓ ભરેલી ગાડીમાં લાગી આગ

હિન્દ ન્યૂઝ, ડભોઈ  ગાંસડીઓ સહિત ગાડી ભયંકર આગમાં ભસ્મીભૂત ઘટનાની જાણ થતા ડભોઇ નગરપાલિકાના અગ્નિશામક દળના બે ફાયર ફાઈટર બંબા રવાના કરાયા.          પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તરફથી સંખેડા તરફ કપાસની ગાંસડીઓ ભરી જતી ગાડી ઓવરલોડ ભરેલ હોય બોરીયાદ અને કરનેટ રોડ પરથી પસાર થતાં રોડ પર આવેલ એમ.જી.વી.સી.એલના ખુલ્લા તારને અડી જતા કપાસની ગાંસડી માં આગ લાગી જવા પામી હતી. જ્યારે આગ ભયંકર રૂપ ધારણ કરતાં ડભોઈ કરનેટ નો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જ્યારે આકસ્માત બનવાથી ડ્રાઇવરની બેદરકારી ની સાથે ઠેર ઠેર નમી પડેલા વિદ્યુત…

Read More