દિયોદર ના ચિભડા ગામે ૬૦૧ હિન્દૂ પરીવાર દ્વારા શ્રી રામ મંદિર પુનઃ નિર્માણ માટે સમર્પણ

હિન્દ ન્યૂઝ, દિયોદર અયોધ્યા માં શ્રીરામ મંદિર પુનઃ નિર્માણ માટે હાલ માં સમગ્ર દેશ માં રામ ભક્તો દ્વારા રાશિ એકત્ર કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દિયોદર ના ચિભડા ગામે ૬૦૧ હિન્દૂ પરીવાર દ્વારા રૂ.૩,૯૨,૧૯૨ ની રાશિ એકત્ર કરી શ્રી રામ મંદિર પુનઃ નિર્માણ માટે સમર્પણ કરી હતી. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

દિયોદર લક્ષ્મીપુરા વિસ્તાર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર લક્ષ્મીપુરા વિસ્તાર ખાતે આજરોજ સોઢા પરિવાર દ્વારા ગોગા મહારાજ સિકોતર માતાજી તેમજ સધી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું એક આયોજન કરાયું હતું. જેમાં રમેશભાઇ શાસ્ત્રી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી હવન યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ સોઢા (ભુવાજી) પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુ બાજુ વિસ્તાર ના યુવાનો અને સોઢા પરિવાર ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવન માં હાજરી આપી ભોજન પ્રસાદ લીધો હતો. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર

Read More

ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસે મઘ્યસ્થ કાર્યલય નું ઓપનિંગ કરાયું

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ- દર્ભાવતિ નગરીમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે અને ચૂંટણી નો માહોલ જોર પકડી રહ્યો છે ડભોઇ- દભૉવતી નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલયના ઉદ્દઘાટન થી વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસ ના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ એ કોંગ્રેસ પક્ષ ના યુવા અગ્રણી અને યુવાનો તેમજ ભાવિ ઉમેદવારો દ્વાર પોતાની પેનલ ઉતારી છે અને સમગ્ર પેનલ વિજેતા બનેતે માટે બીબી…

Read More

નડિયાદ શહેર ના ભાજપ પ્રદેશ મંત્રી જ્હાન્વી બેન વ્યાસ દ્વારા ખોડિયાર જયંતી ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, નડિયાદ આજ રોજ ખોડિયાર જયંતિ નિમિતે નડિયાદ શહેર ના પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના જ્હાન્વી બેન વ્યાસ દ્વારા ખોડીયર જયંતિ ના દિવસે માતાજી ના હવન સાથે માતાજી ની આરતી કરી ને આશીર્વાદ મેળવ્યા હતા તથા સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણી અંતર્ગત ખેડા જિલ્લા ની મહુધા વિધાનસભાની નડિયાદ તાલુકા ના પાલૈયા સીટ ના ઉમેદવાર રમીલાબેન સોલંકી દ્વારા કાર્યાલય નુ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે સ્થાનિકો ને સાથ સહકાર આપવામાં અને મતદાન દિવસે અચુક મતદાન કરવા જણાવ્યું હતું. અને સાથે સાથે આજરોજ પાલૈયા સીટ ના ઉમેદવાર…

Read More

શક્તિનગર જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત ના લોકપ્રિય ઉમેદવારો ના કાર્યલય નું ઉદ્ઘાટન

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા         શક્તિનગર જિલ્લા પંચાયત ના લોકપ્રિય ઉમેદવાર જીતેન્દ્રભાઈ મેઘજીભાઇ કણજારીયા તાલુકા પંચાયત ના ઉમેદવાર આશાભાઈ લુણા ના કાર્યલય નું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પી.એસ.જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું.      જેમાં જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ, જિલ્લા ભાજપના મહામંત્રી શલેષભાઈ કણજારીયા, સંજયભાઈ નકુમ, વિરપાલભાઈ ગઢવી, રવજીભાઈ નકુમ, લાલજીભાઈ ખાખી નકુમ, ચંદ્રસિંહ જાડેજા, આશાભાઈ લુણા, રસિકભાઈ નકુમ, ઈન્દ્રજીતસિંહ પરમાર, કિરીટભાઈ ખેતીયા, ફાલ્ગુનીબેન વ્યાસ, કિરણબેન જોશી, કુંદનબેન આરંભડીયા સહીત ના આગેવાનો અને ગાયત્રીનગર વિસ્તાર ના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર :…

Read More

ભાજપ નાં ઉમેદવારો નાં સમર્થન માં વાલ્મિકી સમાજ ના વિસ્તાર માં લોકો નાં ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી ને ભાજપ ને વધુ ને વધુ જગી બહુમતી થી મત આપી વિજય બનાવવા અપીલ

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા     જામ ખંભાળિયા ખાતે ગત તા. ૧૯/૨/૨૦૨૧ નાં રોજ ખંભાળિયા નગર પાલિકા સ્થાનિક ચૂંટણી અનુલક્ષી ખંભાળિયા નગર પાલિકા વોર્ડ નંબર ૩ નાં ભાજપ નાં ઉમેદવારો દીપેશ ભાઈ પરષોત્તમ ભાઈ ગોકાણી, હરેશ ભાઈ મોહનભાઈ ભટ્ટ, શ્રીમતી મુકતાબેન કિશોરભાઈ નકુમ, શ્રીમતી હંસાબા ભીખુભા જેઠવા વોર્ડ નંબર ૪ ભાજપ નાં ઉમેદવારો અરજણ ભાઈ રામા ભાઇ ગાગીયા, મહિપાલ સિંહ પ્રવીણ સિંહ વાઢેર, શ્રીમતી રેખા બેન જટાશંકર ભાઈ ખેતીયા, શ્રીમતી હંસાબેન હરેશ ભાઈ બથવાર (નોંધ : એક પણ ઉમેદવારો ને સાથે રાખ્યા વગર) આ ભાજપ નાં ઉમેદવારો નાં સમર્થન માં…

Read More

ઢસા જં. માં આવેલ કન્યા શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ થતાં છેલ્લા ૧૧ મહિનાથી બંધ શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું 

હિન્દ ન્યૂઝ, ઢસા            કોરોના મહામારી ના કારણે છેલ્લા ૧૧ મહિનાથી બંધ કન્યા શાળા માં ધોરણ ૬ થી ૮ ના વર્ગો આજથી શરૂ થયા છે, ત્યારે ધોરણ – ૬ થી ૮ ના વર્ગો આજથી શરૂ થયા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા ૧૧ મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ હતું. બાળકો નું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું પરંતુ કોરોના ના કેસો જેમ જેમ ઘટી રહ્યા છે તેમ તેમ કોરોના કાળ દરમ્યાન બંધ રહેલી શાળાઓ પૈકી સરકાર…

Read More

નડિયાદ શહેર મા કોંગ્રેસ ના ઉમેદવાર પર જાન લેવા હમલો

હિન્દ ન્યૂઝ, નડિયાદ             નડિયાદ શહેર ના વોર્ડ નં.૩ મા ઉમેદવારી કરતા ઉમેદવાર દીપકભાઈ વાઘેલા ને ગઈ કાલે રાત્રી ના સમયે નડિયાદ શહેર ના ખોડિયાર મંદિર તરફ ના ગરનાળા પાસે અસામાજિક તત્વો દ્વારા ગંભીર હુમલો કર્યો અને ગંભીર રીતે ઈજાઓ પહોંચડવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે કોંગ્રેસ ના ઉમેદવાર ભાઈ ને નડિયાદ ની સ્થાનિક હોસ્પિટલ મા ખસેડવામાં આવેલ હતો.          જે હુમલો થયો તે અનુસંધાને આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પાર્ટી નડિયાદ શહેર પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ તથા ખેડા જિલ્લા કોંગ્રેસ…

Read More

ભાભર નગર પાલિકા ની ચૂંટણી માં દિયોદર ના આગેવાનો પણ જોડાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર         બનાસકાંઠા જિલ્લા માં નગર પાલિકા ની ચૂંટણી જાહેર થતા સમગ્ર જિલ્લા માં રાજકારણ માં ગરમાવો જોવા મળી આવ્યો છે. જેમાં જિલ્લા ની મહત્વ ગણાતી ભાભર નગર પાલિકા ની ચૂંટણી રસાકસી ભર્યા માહોલ માં જામી હોવાનું મનાઇ રહું છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા દરેક વોર્ડ માં ચૂંટણી પ્રચાર માટે બેઠકો નો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભાભર ભાજપ પક્ષ દ્વારા પણ દિયોદર ના આગેવાનો ને બોલાવી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં ભાજપ દ્વારા રાત્રી…

Read More

મહારાષ્ટ્ર નો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ (વર્ચ્યુઅલ) રૂપમાં ૨૬,૨૭,૨૮ ફેબ્રુઆરી થશે જેને લઇને નિરંકારી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

હિન્દ ન્યૂઝ, દાહોદ            તા 19 , નિરંકારી સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજની પવન છત્રછાયામાં મહારાષ્ટ્રનો ૫૪મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તારીખ ૨૬, ૨૭ તથા ૨૮ ફેબ્રુઅરી ૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ રૂપમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ હજુ સંપૂર્ણ પણે સમાપ્ત થયું નથી. આ વાત ને જ ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ માટે જાહેર કરાયેલા દિશા-નિર્દેશ અનુસાર સમાગમનું આયોજન વર્ચ્યુઅલ રૂપમાં કરવામાં આવી રહ્યું છે.          મિશનના સેવાદારો દ્વારા લગભગ છેલ્લા ૧.૫ મહિના થી આ સંત સમાગમની તૈયારીઓ સંત…

Read More