નડિયાદ શહેર ના ભાજપ પ્રદેશ મંત્રી જ્હાન્વી બેન વ્યાસ દ્વારા ખોડિયાર જયંતી ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, નડિયાદ

આજ રોજ ખોડિયાર જયંતિ નિમિતે નડિયાદ શહેર ના પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના જ્હાન્વી બેન વ્યાસ દ્વારા ખોડીયર જયંતિ ના દિવસે માતાજી ના હવન સાથે માતાજી ની આરતી કરી ને આશીર્વાદ મેળવ્યા હતા તથા સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણી અંતર્ગત ખેડા જિલ્લા ની મહુધા વિધાનસભાની નડિયાદ તાલુકા ના પાલૈયા સીટ ના ઉમેદવાર રમીલાબેન સોલંકી દ્વારા કાર્યાલય નુ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.

અને સાથે સાથે સ્થાનિકો ને સાથ સહકાર આપવામાં અને મતદાન દિવસે અચુક મતદાન કરવા જણાવ્યું હતું. અને સાથે સાથે આજરોજ પાલૈયા સીટ ના ઉમેદવાર રમીલાબેન સોલંકી દ્વારા આજ થી ડોર ટુ ડોર ભાજપ નો પ્રચાર કરવામા આવ્યો હતો તથા સ્થાનિકો ને લગતી તમામ મુશ્કેલીઓ નુ નિરાકરણ લાવીસું તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment